________________
પદ્રવ્યનું શ્રદ્ધાન, જ્ઞાન અને સ્વરૂપાચરણ તે ધર્મ.
જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખમાં ધરી રાખે તે ધર્મ. તે 4 આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ છે કરનાર.
આગમ એટલે આપ્ટે કહેલા પદાર્થની શબ્દ દ્વારાએ કરી રચનારૂપ છે છે. શાસ્ત્ર. આપ્તનાં પ્રરૂપ્યાં શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના છે. દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.
સમ્યક્દર્શન એટલે સત્ય આપ્ત, શાસ્ત્ર અને ગુરુનું શ્રદ્ધાનું. ' સમ્યક્દર્શન ત્રણ મૂઢતા કરી રહિત, નિઃશંકાદિ આઠ અંગ સહિત, જે આઠ મદ અને છ અનાયતનથી રહિત છે.
સાત તત્ત્વ અથવા નવ પદાર્થના શ્રદ્ધાનને શાસ્ત્રમાં સમ્યક્દર્શન કહ્યું છે. પરંતુ દોષરહિત શાસ્ત્રના ઉપદેશ વિના સાત તત્ત્વનું શ્રદ્ધાન કેવી રીતે થાય ? નિર્દોષ આપ્ત વિના સત્યાર્થ આગમ શી રીતે પ્રગટ છે થાય ? તેથી સમ્યક્દર્શનનું મૂળ કારણ સત્યાર્થ આપ્ત જ છે.
આપ્તપુરુષ ક્ષુધાતૃષાદિ અઢાર દોષરહિત હોય છે. ધર્મનું મૂળ આપ્ત ભગવાન છે. આપ્ત ભગવાન નિર્દોષ, સર્વજ્ઞ અને હિતોપદેશક છે.
વ્યાખ્યાન સાર ૨ જ
(૩) 1. ૧૩ : આયુકર્મ પૃથ્વી સમાન છે અને બીજાં કર્મો ઝાડ સમાન છે. .
(જો પૃથ્વી હોય તો ઝાડ હોય) - ૧૪ : આયુષના બે પ્રકાર છે : (૧) સોપક્રમ અને (૨) નિરૂપક્રમ. આ [ આમાંથી જે પ્રકારનું બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે.
૧પ૮
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org