________________
આવતો નથી. જેમ અગ્નિની પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય કે નહીં, અને સગડીથી વેગ ને યા એટલે પછી ટાઢ વાય; તેમ છે
જ્ઞાનીપુરુષસમીપ તેમના અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, છે અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો કે, [પૂર્વના સંસ્કારથી તે વચનો અંર્તપરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ |
પરિણામ વધતા જાય, અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મધ્યે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતમાન થાય. બહારથી વચન સાંભળીને આ અંર્તપરિણામ થાય નહીં, તો જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ 1 છેવાય તેની પેઠે દોષ ઘટે નહીં.
' પ્રત્યેક ઇન્દ્રિય પોતપોતાનો સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માનો જ ઉપયોગ તે રૂપ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષ વિષાદ કરે નહીં તો કર્મબંધ થાય નહીં. ઇન્દ્રિયરૂપ આત્મા થાય તો કર્મબંધનો હેતુ છે.
) ઉપદેશ છાયા 6 જી. જ્ઞાની પુરુષરૂપી સૂર્ય પ્રગટ થયા પછી ખરા અધ્યાત્મીઓ શુષ્ક રીતે પ્રવર્તે નહીં, ભાવ અધ્યાત્મમાં પ્રગટપણે વર્તે. આત્મામાં ખરેખરા
ગુણો ઉત્પન્ન થયા પછી મોક્ષ થાય. આ કાળમાં દ્રવ્ય અધ્યાત્મીઓ, જ જ્ઞાનદગ્ધો ઘણા છે. દ્રવ્યઅધ્યાત્મી દેવળના ઇંડાના દૃષ્ટાંતે મૂળ પરમાર્થ જ સમજતા નથી.
0 ઉપદેશ છાયા ૮ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે.
માટીમાં ઘડો થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તો થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો ? આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ
૧૪૨
મોક્ષમાર્ગ પ્રકાશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org