SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ હાવાથી તે પુદ્ગલાને ખીલીના અંતર જવાથી ટોક વિના સહેલાઈથી હરીફરી શકે છે. ખીલીની આજુબાજુના લાકડાના પુદૂંગàા જેટલા—પાણી–પ્રવાહી પદાર્થ વચ્ચે ઘનપદાર્થોં ખસી જઈ ખીલીને અંદર ઉતરવાની મેક-તેટલી જ સહેલાઈથી હરીફ઼ી શકતા નથી ળાશ કરી આપે છે અને તેથી લેખડના અને તેમાં ચેાડુ અવરાધરૂપ જેવુ લાગે છે. ગેાળાથી તે લાકડાના ગાળા વજનમાં હલકા છે. (૩) હુવે તેવા જ દેવદારના લાકડાના ગાળા ૩ ઇંચ વ્યાસના લે. તેમાં ઉપરોક્ત જાડાઈની જ ખીલી તેટલી જ શક્તિથી એસાડા તે તે ખીલી સાગના લાકડાના ગેાળા કરતાં દેવદારના લાકડાના ગાળામાં વધુ અંદર ઉતરી જશે. જેથી સાબિત થાય છે કે સાગના લાકડાના ગાળામાં પુદ્ગલા વચ્ચે જે અવકાશીય સ્થિતિ છે, તેના કરતાં દેવદારના લાકડાના ગાળામાં કોઈપણ એ પુદ્દગલા વચ્ચે વધુ અવકાશ છે અને તેને લીધે ખીલી અંદર ઉતરતાં તે પુદ્ગલાને વધુ હટી જવાની કે ખસી જવાની પૂરી તક-મેાકળાશ મળે છે એટલે ખીલી વધુ અંદર ઉતરે છે. 30 એજ પ્રમાણે વાયુમાં—વાયુના (ખીલી સિવાય) પુદ્ગલા વચ્ચે વધુમાં વધુ મેકળારા હેાય છે એટલે કે પ્રવાહીમાં છે તેનાથી પણ વધુ–એટલે માણસનું શરીર-વાહના અન્ય ઘન પદાર્થાં–વાતાવરણમાં ખાસ રોક Jain Education International ઉપરની સર્વ હકીકતાને પ્રાથમિક-મુદ્દા તરીકે ખ્યાલમાં લઇ હવે આપણે ગુરુવાકર્ણના નિયમ પર એટલે કે ઘન તથા પ્રવાહી પદાર્થનું નીચે જ પડવુ. અને ઉપર જવુ' નહિ તે વિષય પર આવીએ. ગુરુત્વાકર્ષણુ–પૃથ્વીના દરેક પદાર્થને પેાતાના મધ્યખિંદુ તરફ ખેંચે છે અને તેથી ઘન—પ્રવાહી પદાર્થા નીચે જ પૃથ્વી પર પડે છે અને ઉપર જતા નથી, તે સિદ્ધાંત પર આવીએ. એક સફરજન–મોટું ઝડ ઉપરથી નીચે પડે છે”–પરંતુ ઉપર જતુ' નથી. પૃથ્વી પરની અધી વસ્તુઓ ઘન અને પ્રવાહી પદાર્થોં એજ પ્રમાણે ગ્રીઝમાં એર’ડીયામાં, તેલમાં, જ્યારે પડે છે, ત્યારે નીચે પડે છે. ઉપર પાણીમાં, કેરેાસીનમાં અને સ્પીરીટમાં ક્રમ પ્રમાણે એટલી જ સહેલાઈથી ખીલી ઉતરી જાય છે. અગર પ્રવાહીમાં—ખીજા કોઇ ઘન પદાર્થ ના આધાર લઈ પ્રયાગ કરવા. * જતા નથી. વાયુપદાŕકેટલાક ગેસીસ-ધુમાડો વિ. ઉર્ધ્વ ગતિ કરે છે. એટલે આ ઉપરથી જે વિજ્ઞાનીએ ભૂતકાળમાં સાબિત કર્યુ કે પૃથ્વી પેાતાના મધ્યબિંદુ તરફ દરેક વસ્તુને ખેંચે છે અને તે સિદ્ધાંતને ગુરુત્વાકષ ણનુ નામ આપ્યું. • પૃથ્વી સ્થિર પ્રકાશ” માં જણાવેલ કેટલીક માખતા ઉપરાંત નીચે પ્રમાણે હકીકત ઘટના ચિંતન-મનન કરતાં—ષ્ટિગોચર થાય છે. આ સિદ્ધાંત તેમના થકી જ ખાટા પડે છે, કેમકે પદાર્થાંમાં ઘન, પ્રવાહી, વાયુરૂપ બધા આવી જાય, જ્યારે વાયુરૂપ પદાર્થોં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy