SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તપાસીએ: કરતાં સૌથી વધારે અવકાશ છે અને તેથી ફેલાઈ જવા માટેનો પૂરો માર્ગ અતિવિશાળ સૌથી વધુ સ્થિતિ સ્થાપક છે. વાતાવરણ મળે છે અને તેથી તેમને વધુ આ પરિસ્થિતિ ઘેડુંક ઊંડું મનન- વિશાળ માર્ગ મળે છે એટલે ફેલાઈ જવાને ચિંતન-કરતાં–ચક્કસ સમજાશે. હવે વિજ્ઞા- તેમને સ્વભાવ છે. નનો એક સર્વસિદ્ધ સિદ્ધાંત એ છે કે પૃથ્વીતલ ઉપર બધે જ વાતાવરણ કેઈપણ એક સમયે એક સ્થળે, એક જ ફેલાએલું છે, એટલે વાયુના પુદ્ગલેને અન્ય વસ્તુ યા પદાર્થ રહી શકે છે. ઘન–યા તે માગ કરતાં તકલીફ પડતી નથી કે અવરોધ પ્રવાહી યા તો વાયુ. ઉભા થતા નથી. જ્યાં અને જેટલા ભાગમાં કેઈપણ બે વસ્તુ યા તેથી વધુ-એક વાતાવરણ છે ત્યાં બીજુ કંઈપણ ઘન કે સમયે, એક સ્થળે રહી શકતી નથી. પ્રવાહી રહી શકતું નથી, વાતાવરણ પણું વાતાવરણમાં એક લોખંડના ગોળાએ એટલું બધું વિશાળ છે કે પુદ્ગલા–પરમાણુ(૩ ઇંચના વ્યાસવાળા) જેટલી જગા કી ઓને તેમાં પ્રસરી જતાં વાર લાગતી નથી. છે. તેટલી જ જગ્યા વાયુમાં વાતાવરણ એટલે સ્થિતિસ્થાપક છે. નથી. હવે તેજ ગોળાને હાથથી વાતાવરણમાં હવે ઘનપદાર્થોના પુદ્ગલોની સ્થિતિ એક બાજુ ખસેડીએ ત્યારે ગાળાના ખસવાથી તેટલી જગામાં અવકાશ થતાં ત્યાં તેટલી જગામાં આજુબાજુનું વાતાવરણ ધસી (૧) લેખંડને ગળે ૩ ઈંચના વ્યાસને આવી તે જ જગા રેકી લે છે. લે ! તેમાં એક ચક્કસ જાડાઈની ખીલી, અને ગળાને ખસેડવાથી તે વાતાવરણ હથેડીથી ઠેકવા બેસાડવા પ્રયત્ન કરો. ખીલી માંથી બીજી જગા રોકે છે અને જેટલી વાંકી વળી જશે પરંતુ લોખંડના ગળામાં ગામાં ગાળો છે ત્યાં વાતાવરણ કે કોઈપણ જ જશે નહિં. તેમાં છેદ પાડી દાખલ થઈ વાયુ પદાર્થ રહેતો નથી, તેમજ વાયુના પુ૬ શકશે નહિ. ગલો–પરમાણુઓ વચ્ચે સરખામણીમાં વધુ આ પ્રયોગ લોખંડના ગાળામાં ગીચોગીચ અવકાશ હોઈ વધુ સ્થિતિસ્થાપક અને સહે. રહેલા પુદ્ગલેનું અસ્તિત્વ દર્શાવે છે. લાઈથી આજુબાજુ ગતિ કરી ફેલાઈ જતા કોઈ પુદ્ગલે વચ્ચે શૂન્ય અવકાશ જેવું છે હોય છે અને જગા રોકતા જાય છે. આ રમતા જાય છે. અને તેથી તેમાં અસંખ્યાતા પુદ્ગલે– એટલે કે વાયુના પગલે–પરમાણુઓ પરમાણુઓ હોવાથી વજનદાર છે. ઘન યા પ્રવાહી પદાર્થો કરતાં સ્વપણે વજ- (૨) હવે સાગના લાકડાને ગોળ ૩ નમાં હલકા હોય છે તેમજ કેઈપણ બે ઇંચના વ્યાસને લો. એમાં તે જ ખીલી પુદ્ગલો વચ્ચે ઘન અને પ્રવાહી પદાર્થ તેટલી જ શક્તિથી બેસાડો. ખીલી છેદ પાડી કરતાં વધુમાં વધુ અવકાશ હોય છે તેમજ અંદર ઘેડી ઉતરશે, મતલબ લાકડાના વાયુના પુદ્ગલેને આજુબાજુ ઉપર નીચે ગળાના પુદ્ગલો વચ્ચે થોડોક અવકાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy