SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ માન્યતાને રૂઢ બનાવવામાં પુરાણ જેવાં કથાનકાએ હિસ્સા આપતાં તે રૂઢ બનેલ છે. ગજ હાથમાં લઈ સમાજને સ'ગીત પીરસી મંત્રમુગ્ધ કરી દે તે કેવુ. આશ્ચય' કહેવાય ? આ કુળને અભ્યાસ કરતા માનસશાસ્ત્રી અને geneticsના શાસ્ત્રના પંડિત કહેશે કે પૂર્વજના સંસ્કારકણાના પુન— જન્મ આ સંતાનમાં થા. આ પુનઃ જન્મ સસ્કાર અને સ્વભાવના હાઈ શકે પણુ પુનર્જન્મ માનવાનિ કે પશુનિમાં થાય, તે કથન આજના આ યુગમાં માની ન શકાય, તેવું અશ્રદ્ધાત્મક દીસે છે. સરનામું : લેાકાયતન, પે. ચંદરવા, વાયાં–જાળીયા તા. ધંધુકા, જિલ્લા : અમદાવાદ પિ. ન’. ૩૮૨૨૫૫ તેમ છતાં ય માનસશાસ્ત્રને genetic શાસ્ત્રની દૃષ્ટિએ પુનઃજન્મ શય પણ છે, તે છે સંસ્કાર ને સ્વભાવ સ્વરૂપે—સૂક્ષ્મ હું અવતરતા એક ગાયકકુળમાં વચલી પેઢીના એ પૂર્વજો સગીતજ્ઞ ન ખનતાં સુભટ્ટો–દ્ધાઓ થયા. આમ સંગીતના સંસ્કાર લગભગ તે કુળમાંથી ભૂંસાવાની અણી પર છે, ત્યારે આ જ કુળમાં ત્યારના ત્રીજી પેઢીના યુવાન સારગીના અજવૈયા તરીકે ને ગાયક તરીકેની પ્રતિષ્ઠાને પામે છે. આમ કેમ બન્યું ? ખએ વડવાઓએ શસ્ત્રો હાથમાં લીધાં હતાં, તેમનુ સંતાન સારંગી અને Jain Education International દિ XXXGXGXGXGXGXGXGXGXGXGXGXGNING મહત્ત્વની વાત આત્માની અમરતાની વાત પુનર્જન્મના સ્વીકાર વિના સ ંગત રીતે બુદ્ધિગમ્ય થઈ શકતી નથી, તેથી પુનર્જન્મની વાત જ્ઞાની વિદ્વજનો પાસે વિનયપૂર્વક એસી જિજ્ઞાસુભાવે સમજવી જરૂરી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy