SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ખપે લગાડી છે. આથી કહી શકાય કે આદિ. જી. ડી. એચ. કલ જેવા વૈજ્ઞાનિક માનવથી માંડીને શિક્ષિત માનવ સુધી વિચારકેએ આ અંગે તટસ્થતાથી પુનર્જન્મ પુનર્જન્મને સ્વીકાર આ ધરતી પર થયેલ છે. અંગેની વિચારણા કરી છે. Guide to Modern Thoughts Hi Halal is આ લેકમાન્યતાને ધરબવામાં ધર્મ– દેહની વિચારણા કરતાં તેના લેખક પણ આ શાસ્ત્રોને પણ સારો હિસ્સો છે. જાતક દેહને પદાર્થ—Matter કહે છે અને પદાર્થને કથાઓમાં ભગવાન બુદ્ધના પુનર્જન્મની વાત ગુણધર્મ છે પરિવર્તનને. વ્યવસ્થિતપણે આપવામાં આવી છે. હિન્દુ ચેતનાશક્તિને વિલય થતાં દેહ પદાર્થ દર્શનશાસ્ત્રમાં સંચિત-કર્મોને સિદ્ધાંત છે, બને છે, જેને એક ગુણ જડતા છે. તે પણ જેમાં ગત–જન્મના સંસ્કાર બીજા જન્મમાં મૃતદેહમાં દષ્ટિગોચર થાય છે ને મૃતદેહને પ્રગટતા હોય છે, તેવું કથવામાં આવે છે. કાં તે બાળી નાખવામાં આવે છે યા દાટી હિન્દ-પુરાણમાં આ અંગેનાં અનેક દૃષ્ટાંતે દેવામાં. અગ્નિને સેંપેલ મૃતદેહ ભસ્મ થઈને પ્રાપ્ત થાય છે. અવતાર પુરુષો અંગે પણ પરિવર્તન પામે છે અને દાટેલ શબ માટી આ વાત કહેવામાં આવે છે. બને છે. એક સંતે ગાયું છે, “મિટ્ટીસે તુમ પુરુષને પૂર્ણ પુરુષ બનવા માટે વારં- આતા હૈ, મિટ્ટીમાં તુમ જાતા હૈ !” આજે વાર માનવયોનિમાં જન્મ લેવો પડે છે, તેવી આ સંતની વિજ્ઞાન દૃષ્ટિને સમજી શકાય રૂઢમાન્યતા તેમ જ ધાર્મિક વિચાર ભાર- છે. બાયબલે કહ્યું From dust thou Cometh તના ખૂણે ખૂણે પ્રવર્તે છે, અર્થાત્ આ વિચા- from dust thou goeth. અર્થાત દેહનું રને રૂઢ અને પરંપરાગત બનાવવામાં ને પરિવર્તન થઈ ગયું માટીમાં, પછી તેને પ્રસ્થાપિત કરવામાં પુરાણો જેવા ગ્રંથને માનવપીંડ કઈ રીતે બંધાય? આ પ્રશ્ન ફાળો છે. વિવેકાનંદ જેવા મહાચિંતક પણ વિજ્ઞાન જન્માવે છે. પુનર્જન્મ જેવા વિચારમાં શ્રદ્ધા ધરાવતા. . ગીતાકારે સ્થૂળ દેહ અંગે ૨૫ષ્ટપણે કહ્યું છે કે ચેતના શક્તિ જતાં તેજ તેજમાં, પણ આજના યુગના વિકસતા અને જળ જળમાં, પૃથ્વી યા માટી માટીમાં, વિકસી રહેલ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર અવકાશ અવકાશમાં અને અગ્નિ અગ્નિમાં દ્વારા તેમ જ માનસશાસ્ત્રની મદદથી આ મળી જાય છે. પછી રહે શું બાકી? વિચારને એરણ પર મૂકી ચકાસવામાં ગીતાકારની વિચારણા પણ મૃતદેહ માટેની આવેલ છે. વૈજ્ઞાનિક છે અને આજના યુગના પદાર્થવિજ્ઞાન વૈજ્ઞાનિકે દેહને પદાર્થ –matter તરીકે પ્રમાણે તેમજ રસાયણ વિજ્ઞાનની દષ્ટિથી ઓળખાવે છે, ખપાવે છે, તેઓ દેહને ને દેહપીંડની વિચારણા કરી છે. આથી આ સૂમદેહ યા ચેતનાશક્તિને અલગ પાડીને પદાર્થ તત્વના વિલય પછી પુનર્જન્મનો પ્રશ્ન પુનર્જન્મ અંગેની વિચારણા કરે છે, ડે, રહે ન જોઈએ. તેમ છતાં ય તે લૌકિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy