SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ fમકાનો વિચારમા ” આથી છવભાવ ઈચ્છુક સાધક અલગ અલગ દૃષ્ટિએ જ ક્ષણિક છે અને દર્પણ જતાં પ્રતિબિંબ વિચારવાના. આપોઆપ અદશ્ય થાય છે, તેમ જ જીવનું જીવપણું નાશ પામે છે. જૈન દર્શન અનુસાર સમ્યફ દર્શન અને સમ્યક જ્ઞાન પછી સમ્યફ ચારિત્ર એ જ અંશરૂપ જીવાત્મા જે સનાતન હોય સાધકને ક્રમ છે. તાત્વિક અને તાર્કિક તે છવભાવને ક્ષણિક કઈ રીતે ગણી શકાય? મુશ્કેલીઓ એ સાધકની વ્યવહારુ મુશ્કેલી ગીતા એક અને અનેક બન્નેને સત્ માને કયારે ય બનતી નથી. છે. એકનું અનેક થવું એ અનેકવને મિથ્યા દર્શાવતું નથી. વિવિધતાને નકારતી એકતા આથી જ ઉપનિષદના મહામંગલ ગીતાને અભિપ્રેત નથી પરંતુ, વિવિધતા શબ્દોમાં આ વિચારની સમાપ્તિ કરીએ : વચ્ચેની એકતા–વિધ્યને સ્વીકારતી એકતા બારમા વા કરે દદડ્યો શ્રોતો નિરિએ જ ગીતા અનુસાર જીવાત્મા અને પરમ ચાલતો સત્તાનો સંબંધ છે. • આધુનિક પાશ્ચાત્ય તત્વ “વિવિધતા સંદર્ભગ્રંથ : વચ્ચેની એકતાના વિચારને વધારે મહત્વ ૧ ગીતાતત્ત્વવિચાર : આ જ લેખકનું. આપે છે. ગ્રીન, બ્રેડલે આદિ તત્ત્વ આ પ્રકાશન : યુનિવર્સિટી ગ્રંથનિમણુ બેડ. જ વિચારનું સમર્થન કરે છે. સમકાલીન જીવાત્મા અંગેનું પ્રકરણ. તત્વજ્ઞાન તે સર્વસામાન્યપણે આ જ વિચાર ૨ ગીતારહસ્ય–લેકમાન્ય તિલક, અપનાવે છે. કર્મવિપાક અને આત્મ સ્વાતંત્ર્ય ઉપસંહાર: ૩ ગીતાનિબંધો-૧-૨. શ્રી અરવિંદ. આત્મા આશ્ચર્યસમું તત્ત્વ છે. (ગી. ૨/૨૯) તકની સરાણ અને આત્મત્વપ્રાપ્તિનો તત્વજ્ઞાનના પાયા 3 આત્માની અમરતા અને કેમ રંગના દરે વિશ્વાસ ભારતીય તત્વજ્ઞાનના પાયા છે. જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy