SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાના વિવર્તરૂપ છે એ વિચાર દર્શાવાયે પડશે, પરંતુ આત્મોન્નતિના પ્રયાસે, આ નથી, પરંતુ “સતમાંથી સત’ જન્મે છે એ જીવનમાં જ્યાંથી અટક્યા, ત્યાંથી જ બીજા અર્થમાં જ એકનું અનેક થવું, અહીં દશ- જીવનમાં તેની શરૂઆત થાય છે. સંબંધ : પુનર્જન્મ : मत्तः परतर नान्यद् किंचिदस्ति धनंजय । ગીતા કહે છે, જેમ દેહધારીને મચિ સમિદં ઘોરં સૂવે મળિકાળ રૂ બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત -ગી. ૭/૭ થાય છે તે જ રીતે બીજા દેહની અને પ્રાપ્તિ પણ થાય છે. (ગીતા. ૨-૧૩) ममैवांशो जीवलोके जीवभूतः सनातनः । પરા પ્રકૃતિમાં રહેલી દિવ્ય સંકલ્પશક્તિ મન, ઉBIનીન્દ્રિયાન પ્રતિસ્થાનિ તિ || જેમ જગતનું કારણ છે–સમષ્ટિનું કારણ છે –ગી. ૧૫/છ. તેમ અહંતાના મર્યાદિત વર્તુળમાં પણ સંકલ્પ પરમસત્તા સર્વોચ્ચ છે. તેનાથી પર કશું શક્તિ મહત્વને ભાગ ભજવે છે. જીવાત્માને ' જ નથી. જેમ સૂત્રમાં મણિઓ પરોવાયેલાં જે મર્યાદિત સ્વાતંત્ર્ય પ્રાપ્ત છે, તેના જ ! હોય તેમ, આ બધું (જીવાત્મા સહિત) એનામાં આધારે સંકલ્પશક્તિ જીવાત્માનું ભાવી પરોવાયેલું છે. નકકી કરે છે. આમ એક અને અનેકને સંબંધ આધારબુદ્ધના પ્રતીત્યસમુભાદમાં સંખાર આધેય જે છે. આકાશમાં વાયુનું અધીસ્થ (સંસ્કાર) તવ જે રીતે પુનર્જન્મનું કારણ અસ્તિત્વ છે, તેવી જ રીતે જગત સમગ્ર મનાયું છે, તેમ ગીતા સંકલ્પશક્તિને જ પરમસત્તાને અધીન છે, પણ આ અધીનત્વ નિર્ધારક તત્વ ગણે છે. જગત કે જીવાત્માની સત્તાને વિવર્તરૂપ માનવા નજમ અંગેની ગીતા ની માન્ય- માટે નથી. તાનું સૌથી મહત્ તત્વ એ છે કે – જીવાત્મા પરમાત્માને સનાતન અંશ સમરણ-વિસ્મરણની સતત પ્રક્રિયાઓ છે. અંશરૂપે જ જીવાત્મા પ્રકૃતિમાં રહેલી જીવાત્મામાં ચાલ્યા કરે છે. વ્યક્તિને પોતાના મનસહિત છ ઈન્દ્રિયેને પિતાની તરફ આકર્ષે છે. પૂર્વજન્મનું સ્મરણ રહેતું નથી, કારણ કે અહીં જીવાત્મા અંશરૂપે સનાતન એ જરૂરી નથી. પરંતુ “સંકલ્પબળ વડે હવાને વિચાર રજૂ થયું છે. જીવાત્મા મેળવેલ સિદ્ધિ એ આત્માની શાશ્વત અને પરમસત્તાનો સંબંધ સમજાવતે સંપ્રાપ્તિ છે,” એવું ગીતા ભારપૂર્વક બિંબ–પ્રતિબિંબવાદ ગીતાને અભિપ્રેત દર્શાવે છે (૬-૪૫ અને ૬-૪૩ તથા ૭–૧૯) જણાતું નથી. . આથી જ કહેવાય છે કે આ જીવનમાં આ વિચાર જીવનાં તમામ અનિત્ય ઘૂંટેલે એકડે આગામી જીવનમાં ફરી ઘૂટ લક્ષણને મિથ્યા માને છે–વિઘારે ગરમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy