SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પુરાણેએ આ સૂક્ષ્મ શરીર બધી નિત્યતામાંથી જ અનિત્યતા સર્જાય છે.” જ્ઞાનેન્દ્રિય, કમેન્દ્રિય અને મન ધરાવે પરમસત્તા અકતા છતાં તેનામાં જ રહેલી છે” એવું દર્શાવી તેને “ભગ શરીર સંકલ્પશક્તિ આત્માનું શરીર સાથે સંકલન ગયું છે. કરી છવભાવ ઉત્પન્ન થવાનું કારણ બને છે. ગીતામાં આવા સ્પષ્ટ નિર્દેશ સાથે જીવા. આથી જ ગીતા કહે છે, ભાનું સ્વરૂપ દર્શાવાયું નથી, પરંતુ મમ શનિ દત્ર તરિમા ધાન્ ! शरीर यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः । संभवः सर्वभूतानां ततो भवति भारत ॥ गृहीत्वैतानि स याति वायुगंधानिवाशयात् ॥ ગીતા. ૧૪–૩. श्रोत्रं चक्षुः स्पर्श न च रसन घ्राणमेव च । અર્થાત, હે ભારત! મહદ્દબ્રહ્મ મારી અધિgય મનાં વિષયાનુરે છે. પ્રકૃતિ છે અને હું તેમાં બીજ મૂક ગીતા ૧૫-૮-૯ નાર છું. તેનાથી જ સર્વ પ્રાણીઓને અર્થાત જ્યારે આ જીવાત્મા શરીરને સંભવ થાય છે.” પામે છે અને જ્યારે શરીરને છોડે છે, ત્યારે ગીતા પહેલાંના કેટલાંક શાસ્ત્રો પરમજેમ વાયુ ગંધને લઈ જાય છે, તેમ મન- સત્તામાં ક્રિયાશીલતાને અભાવ દર્શાવતા હતા. સહિત ઇન્દ્રિયને લઈ જાય છે અને આંખ, ગીતા એ પરમતત્વની જ પરા પ્રકૃતિ કાન આદિ ઈન્દ્રિયો વડે જ તે વિષને દિવ્ય સંકલ્પશક્તિ રૂપે જગતસર્જક ક્રિયા સેવે છે. શીલતા તરીકે દર્શાવી છે. પિતાના નિત્ય સ્વરૂપે આ આત્મા હણત બે પ્રકૃતિએને આ વિચાર દર્શાવતાં, નથી અને હણાતો પણ નથી. શોથી ગીતા કહે છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ છેદતો નથી અને છેદા પણ નથી. અગ્નિથી અને આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર બળી ન શકે, પાણીથી પલળી ન શકે, આ આઠ તામાં પરમાત્માની જ પવનથી સુકાઈ ન શકે એવું તેનું નિત્ય અપરા પ્રકૃતિ વિભાજિત થયેલી છે.” . અભૌતિક સ્વરૂપ છે. (ગીતા ૨-૧૯ થી ૨૪) (ગીતા. ૭-) આ જ સંદર્ભમાં ગીતા આત્માને અહીં મન, બુદ્ધિ, અહંકાર આદિ અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન કહે છે. ચેતનસંલગ્ન તો પંચમહાભૂતે સાથે રહી છતાં શરીરમાં તેનો નિવાસ શાશ્વતકાલીન જીવાત્માને ઉદ્દભવ કઈ રીતે કરે છે ? તે ન હોવાનું દર્શાવતાં ગીતા કહે છે, દર્શાવાયું છે. જેમ મનુષ્ય જુનાં વસ્ત્રો ત્યજી વળી કહેવાયું છે કે આનાથી બીજી એક નવાં વસ્ત્ર ધારણ કરે છે, તેવી જ પરા પ્રકૃતિ છે જેના વડે આ જગત ધારણ રીતે આ આત્મા જુનાં કલેવર છેડી કરાય છે. (ગીતા. ૭–૪) નવાં ધરે છે.” આમ નિત્ય આત્માનું અહીં ખેંધપાત્ર બાબત એ છે કે પુનર્જન્મ સાથેનું અનુસંધાન અહીં દર્શાવાયું છે. જીવાત્મા અવિદ્યાજનિત છે યા તે પરમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy