SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ------ଘ વિવિધતામાં એકતા (ગીતાના જીવાત્માના ખ્યાલ) લે. પ્રા. કિશારભાઈ એસ. દવે ૧૨૦ ખી. ગીતામૃતમ પાઁચવટી સાસાયટી, જામનગર |||||||||| પ્રાસ્તાવિક— સત્ની સર્વાં'ગીણ ચેાજનામાં જીવાત્માનુ જટિલ અને છે. વિશિષ્ટ સ્થાન છે. અધ્યાત્મલક્ષી—દના અ ંતિમ સત્ની વિભાવના કરતાં પણ જીવાત્માના ખ્યાલને વધારે મહત્વ એ માટે આપે છે કે સત્ની સંપ્રાપ્તિનું કેન્દ્ર, એ માટેના પુરુષાર્થનું પ્રારંભખિંદું જીવાત્મા છે. વળી જીવાત્માના સ્વરૂપની વિચારણાની સાથેાસાથ પરમસત્તા, સાથેના તેના સંબંધના પ્રશ્ન પણ મહત્ત્વ ધરાવે છે. પ્રસ્તુત લેખમાં ગીતાને જીવાત્માના ખ્યાલ અને પરમસત્તા, સાથેના તેના સંબધ વિચારવામાં આવ્યેા છે. જીવાત્મા શા માટે ? Jain Education International જીવાત્મા શબ્દ જીવ અને આત્મા એવા એ શબ્દોના સ’ચેાજનથી અનેલ છે. છેક પ્રાચીન સમયથી નિત્યતા અને અનિયતા, કર્તાપણું અને અકર્તૃત્વ, લેાક્તાપણું અને સાક્ષીભાવ આદિ વિરોધી યુગ્મા જીવાત્માના સ્વરૂપ વિશે વિચારાઈ રહ્યાં છે. વળી કર્માનુસાર · પુનર્જન્મના ખ્યાલ સાથે એનુ' સચેાજન થતાં આ સમસ્યા વધારે આથી તમામ અનિત્યતાએ, કર્તૃત્વ, ભાતૃત્વ અને આવાગમનની પ્રક્રિયા ‘જીવ’ શબ્દ દ્વારા અને નિત્યતા, સાક્ષીભાવ આફ્રિ લક્ષણા ‘આત્મા’ દ્વારા નિર્દિષ્ટ કરવા વધારે સુગમ છે. ઉપનિષદા રૂપકની ભાષામાં બે પક્ષીઓ એક જ વૃક્ષ પર બેસે છે” એવુ કહી જીવ અને આત્માના ભેદની જ રજૂઆત કરે છે. જીવાત્માનુ સ્વરૂપ : જૈન આગમા‘પુટ્ટુગલ શરીર'ની વાત કરે છે. સૂક્ષ્મ શરીર કે કારણ શરીર તરીકે અન્ય શાસ્ત્રા જીવાત્માના સ્વરૂપની કલ્પના કરે છે. મહાભારત માં, સુપ્રસિદ્ધ સત્યવાન સાવિત્રીનાં ઉપાખ્યાન દરમ્યાન‘ 'ગુજમાત્ર પુરુષ' નિશ્ચ` ચો વહાત્ ।' એમ કહી આ જીવાત્મા પ્રત્યેક મનુષ્યના અંગુઠી જેવડા છે” એવા પરોક્ષ નિર્દેશ મળે છે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy