SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ આથી જ્ઞાનીને ચેતન કહી શકાય. વસ્થામાં જીવને જ્ઞાન રહે છે. તેથી દુઃખના અનુભવ થાય છે. જો કે આ રીતે મેક્ષાવસ્થામાં દુઃખની આત્યંતિક–નિવૃત્તિ થાય છતાં આવી મેક્ષાવસ્થાને શ્રુતિ સ્વીકારતી નથી. શ્રુતિ મેક્ષાવસ્થામાં સર્વાંઐક્ય દૃષ્ટિને અપનાવે છે ૧૭ મદ્મા પરિચય થાય છે. પૂર્ણ આત્મામાં આ સવ સુખ–ગુણને અભાવ રહે છે. તે સમયે માહ્ય ચેતના કે આંતર ચેતના રહેતી નથી, પ્રજ્ઞા કે અપ્રજ્ઞા રહેતી નથી. અદૃષ્ટ, અવ્યવહાય, અલક્ષણ (ચિન્હરહિત), અચિંતનીય, અન્યપદેશ્ય (નામરહિત), કેવળ આત્મપ્રત્યયસાર (એક આત્માની સત્તાનું જ માત્ર ભાન) હાય છે, પ્રપ ંચાપશમ (જ્યાં સમસ્ત ખાહ્ય જગત શાંત રહે છે), શાન્ત, શિવ, અદ્વૈતને આ ચતુર્થ (તુરીય) કહે છે, આ જ આત્માને જાણવા જોઇએ. આ આત્મા જાગૃતાદિ અવસ્થાત્રયીથી પૃથક્ છે. આ આત્મા કૂટસ્થ અધિકારી છે. આ ફૂટસ્થ આત્માની એકતા નિર્ગુણુ બ્રહ્મથી સિદ્ધ માનવામાં આવે છે. ૐકાર આત્માને દ્યોતક અક્ષર છે. 'यत्र त्वस्य सर्वमात्मैवाभूत् तत्केन " શ્વેત ? જેન વિનાનીચાત્ ? ।” (મૃ. આ. ૨/૪/૪) ‘‘અર્થાત્ જ્યાં બધું જ આત્મમય મની જાય ત્યાં કોણ કેને જુએ અને કોણ કાને સાંભળે ?” આમ શ્રુતિ મેક્ષાવસ્થામાં દન અને જ્ઞાનાદિના અભાવના એષ કરે છે પણ જડ હેાવાને લીધે નહીં, પર ંતુ બધું જ આત્મમય થવાને લીધે. ગીતા અને ઉપનિષદો આત્માના સ્વરૂપની વિશદ ચર્ચા કરે છે. માંડૂકવ્ય—ઉપનિષદ શુદ્ધ આત્માને ‘તુરીય’ કહે છે. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ આત્માની અવસ્થાએ છે. જાગૃતિમાં આત્મા બાહ્ય વસ્તુને અનુભવે છે, સ્વપ્નમાં આભ્યંતર માનસને અનુભવે છે અને સુષુપ્તિમાં આનંદના અનુભવ કરે છે. આ અવસ્થાએમાં આત્માને ક્રમશઃ વિશ્વ, તેજસ અને પ્રાણ કહે છે. આ ત્રણ અવસ્થાએમાં આત્માના અંશ માત્ર સ્થળ : જામનગર તા. ૧૫-૧૦-૮૩ ૩ Jain Education International . આમ ભિન્ન ભિન્ન દન આત્મા વિષે ભિન્ન ભિન્ન મન્તવ્ય ધરાવે છે. પરંતુ સવે દર્શનનુ' લક્ષ્ય એક જ છે. મહાકવિ કાલિદાસ કહે છે તે પ્રમાણે " बहुधायामैर्भिन्ना पन्थानः सिद्धिहेतवः । त्वय्येव निपतन्त्योघा जाहूनवीया इवार्णवे ॥' પુષ્પદન્તાચાર્ય ને પણ આવે જ અનુભવ છે. તે કહે છે કે " रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां । તૃળામેજો નચત્ત્વમસિ યસામળ વ વ ” ભા. ત્ર’. ખુચ, એમ.એ.,પી.એચ.ડી., સંસ્કૃતના પ્રાધ્યાપક અને આચાય, શ્રી બી.એન. મહેતા મ્યુનિ. કોલેજ, જામનગર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy