SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (“યજ્ઞ પછી યજમાન સ્વર્ગે જાય છે)' ઉત્તર મીમાંસા (વેદાન્ત) દર્શનની મૃત્યુ થતાં યજમાનનું શરીર બાળી નંખાય આત્મા વિષે નીચે પ્રમાણે વિચારણા છે. • છે. આથી શરીર સ્વર્ગે જતું નથી પણ જે વેદાન્ત કહે છે કે “બદન માં જે પ્રતીતિ જાય છે તે આત્મા આ રીતે “તે આ જીવન થાય છે, તેને વિષય શુદ્ધ, નિલેપ આત્મા -મૃત્યુના બંધનમાંથી મુક્ત થાય છે. એ નથી, પરંતુ અધ્યસ્ત આત્મા જ “ક”ને વિધાનથી પણ સ્પષ્ટ થાય છે કે મૃત્યુ થવા- વિષય બને છે. આથી અધ્યાસની નિવૃત્તિ વાળે શરીર, ઇન્દ્રિય આદિથી ભિન કેઈ વેદાન્ત દર્શનનું પ્રજન છે. સંદિગ્ધ એક છે જે નિત્ય છે જે અવિનાશી છે જે આત્મા તેને વિષય છે જેમ કે, સૂતેલે ઈહલોકમાંથી પરલોકમાં જાય છે તે જીવાત્મા મનુષ્ય સ્વપ્નમાં પિતાની ઈષ્ટ વસ્તુના નાશથી છે. “આત્મામાં જ્ઞાનનો ઉદય થાય છે પરંતુ દુઃખી થાય છે, જાગ્રત થતાં સ્વજન્ય-ખથી વાપ્નાવસ્થામાં વિષયો નહીં હોવાથી “આમા તે મુક્ત થાય છે, સ્વસ્થ થાય છે. આવી ને જ્ઞાન રહેતું નથી. આ રીતે તે જડ અને રીતે જ અનાદિ અવિદ્યારૂપ સંસાર ચકથી બેધસ્વરૂપ પણ છે. ગ્રસ્ત થયેલ પ્રાણી પિતાને તેનાથી આક્રાન્ત - સમજે છે. વેદાન્તના વાકથી યથાર્થ આત્મ આત્મા ક્ત અને ભોક્તા છે. તે વિભુ -સાક્ષાત્કાર થાય છે, ત્યારે અવિદ્યાજન્ય છે, અહંભાવ-રૂપે સર્વત્ર વિદ્યમાન છે. તે સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. સ્વપ્નાવસ્થા શુદ્ધજ્ઞાન સ્વરૂપ છે. દેશકાળથી અપરિછિન્ન છે. તે જ્ઞાતા છે. તે એક શરીર ત્યાગીને બંધ સ્વપ્નાવસ્થાના પરિકલ્પિત દેહને જ થાય છે, ખરો દેહ તેને વિષય નથી. અન્ય શરીરમાં પ્રવેશ કરે છે. સ્વપ્નાવસ્થાના માયા પરિકપિત અનર્થની ભિન્નભિન્ન અનુભવેને લીધે એક શરીરમાં નિવૃત્તિથતાં જાગ્રત પુરુષને બેધથાય છે. આ એક જ આમા” હોય છે અને તે બીજા રીતે શ્રવણું, મનન, નિદિધ્યાસનથી જે પક્ષ શરીરના નિવાસી જીવાત્માને અનેક માનવાથી જ્ઞાન થાય છે તે દ્વારા અધ્યાસ પરિકલ્પિત બદ્ધ” અને “મુક્તની વ્યવસ્થા થઈ શકે તૃત્વ, ભકતૃત્વ વગેરે અનર્થોની નિવૃત્તિ છે. અન્યથા એકના મુક્ત થવાથી બીજાને થાય છે. નિવક વેદાન્તદર્શન છે. તેને પણ મુકત માનવા પડે. વિષય જીવાત્માભૂત સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પ્રભાકર કહે છે કે જીવાત્મા ભોકતા છે. જીવાત્માની પ્રતીતિ અસંદિગ્ધ નથી. તે શરીર ભોગાયતન છે, ઇન્દ્રિય ભોગ સાધન કર્તવ, ભકતૃત્વ આદિથી રહિત છે. તે છે અને સુખ-દુઃખ તથા પૃથિવી આદિગ્ય ચિત્ સ્વરૂપ છે. છે. જે જીવ, શરીર, ઇન્દ્રિય, ભોગ્ય અને વેદાંત મતે મોક્ષદશા પહેલાં જીવાત્મા જ્ઞાન–આ પાંચથી જ્ઞાન થાય છે. વસ્તુત: આ ચેતન રહે છે. મેક્ષાવસ્થામાં તે જડ થઈ પાંચમાં સમગ્ર જગત સમાવિષ્ટ છે. જાય છે, કારણ કે જ્ઞાનનું નામ જ ચેતન્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy