SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું! સામાન્ય સાપેક્ષવાદ (Common low of Relativity) હવે ભગવાન મહાવીરે આ સાપેક્ષવાદના ઉપયોગ કઈ રીતે કર્યાં તે જોઈએ. કોઈપણ એક વસ્તુ માટે દરેકે દરેક વ્યક્તિના દૃષ્ટિ કાણુ અલગ અલગ હૈાય છે. દા. ત. કોઈ એક ચિત્રકામના શિક્ષકે વર્ગોમાં પટ્ટાથ ચિત્ર માટે જુદી જુદી વસ્તુઓ વ્યવસ્થિત ગાઢવી, વની મધ્યમાં મૂકી. પછી ચારે બાજુ વર્તુલાકારે વિદ્યાથી આ બેસાડી તેને ચિત્ર દોરવાનું' કહે છે. ચિત્રકામના નિયમ પ્રમાણે જે વિદ્યાથીને જેવી વસ્તુ દેખાતી હાય તેવી જ ચિત્રાંક્તિ કરવાની હાય છે. એટલે જુદી જુદી દિશામાં બેઠેલા વિદ્યાથી. આને એકની એક જ વસ્તુ જુદી જુદી સ્થિતિમાં દેખાશે. કેઈ ને તે તેમાંની પાતાની સામી માજુએ (Opposit side) મુકેલી, હવે ખીજુ ઉદાહરણ લઈએ. ત્રણ લાકડી લઈ, એ ત્રણેના નામ અનુક્રમે AB, CD અને XY આપે. એમાં AB લાકડી સૌથીકોઈ વસ્તુની પાછળ ઢંકાઈ ગયેલી વસ્તુ માટી છે. CD લાકડી AB લાકડી કરતાં નાની છે. XY લાકડી CD લાકડી કરતાં પણ નાની છે. એટલે તેને ગણિતની ભાષામાં આ રીતે લખાય. AB_CD_XY, હવે AB લાકડી, CD લાકડી તથા XY લાકડી, એ નેની અપેક્ષાએ માટી છે. જ્યારે XY લાકડી, AB લાકડી અને CD લાકડી એ બંનેની અપેક્ષાએ નાની છે, પરંતુ CD લાકડી AB લાકડીની અપેક્ષાએ નાની છે અને XY લાકડીની અપેક્ષાએ મેટી છે. અહી કોઇ CD લાકડીને નિશ્ચયે માટી કહેશે, તે પણ ખાટુ' છે. અને નિશ્ચયે નાની કહેશે તે પણ ખાટુ' છે. અપેક્ષાએ CD લાડી મેાટી પણ છે અને નાની પણ, ફક્ત તે કોની અપેક્ષાએ કહેવાય છે તે જ જોવાનું છે. બિલકુલ દેખાશે નહીં, એટલે તે વિદ્યાથી તે વસ્તુને ચિત્રમાં બતાવશે પણ નહી', એને અર્થ એ નથી કે એ વસ્તુનુ અસ્તિત્વ ત્યાં નથી જ્યારે બીજો વિદ્યાથી પહેલા વિદ્યાથી'ની અપેક્ષાએ ઢંકાઇ ગયેલી, વસ્તુને સ્પષ્ટ જુએ છે, અને તે વસ્તુને ચિત્રમાં બતાવે છે, હવે બંને વિદ્યાર્થીના ચિત્રમાં કનુ ચિત્ર સાચું અને કોનું ચિત્ર ખાટુ' કહેવાય ? હકીકતમાં અને વિદ્યાથીનાં ચિત્ર સાચાં છે. છતાં પહેલા વિદ્યાર્થીના સ્થાન માટે ખીજા વિદ્યાથી નું અને ખીજા વિદ્યાર્થીના સ્થાન માટે પહેલા વિદ્યાર્થીનુ ચિત્ર ખાટુ જ ગણાય. હવે જ્યાં સુધી અને વિદ્યાથી એક ખીજાના સ્થાન (ક્રિશા)ને પરિચય નહીં મેળવે, ત્યાં સુધી અને વિદ્યાથી પોતપાતાના આ છે સાપેક્ષવાદ એટલે ખીજાની અપેક્ષાએ (આધાર) વસ્તુનું સ્વરૂપ સમજાવવુ તે, આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ સામાન્ય મનુષ્ય માટે બુદ્ધિગમ્ય નથી. પરંતુ જૈનધર્મીના સાપેક્ષવાદ કોઈપણ સામાન્ય મનુષ્ય પણ સમજી શકે તેવા છે. કોઇપણ એક વ્યક્તિ ( પુરૂષ ) પિતાની અપેક્ષાએ પુત્ર છે મહેન તથા ભાઇની અપે. ક્ષાએ સંબંધે) ભાઈ છે. પુત્ર-પુત્રીની અપેક્ષાએ પિતા પણ છે, પત્નીની અપેક્ષાએ પતિ પણ છે. આમ જુદી જુદી વ્યક્તિના સ`ખ ધને લઈને ( લીધે) એક જ વ્યક્તિ જુદી જુદી સંજ્ઞા પામે તેનું જ નામ સાપેક્ષવાદ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy