SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર, નકશાઓ મેળવી તથા જાણકાર પાસે થવા પામી છે કે “વિજ્ઞાનથી જે દેખાયચર્ચા-વિચારણું કરી, વિદુષ્ઠીઓ અને અનુભવાય એ જ સાચું !” પરિસંવાદ યોજી, તેમ જ વધુ અભ્યાસ માટે પણ આપણે વિચારવું જોઇએ કે વિજ્ઞાન અમેરિકા, જર્મન, જાપાન, ઈંગ્લેન્ડ રશિયા એ માત્ર પ્રયોગાત્મક-સ્વરૂપનું જ્ઞાન છે. તેની વગેરે દેશની વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા એ મર્યાદા સીમા છે. જ્યારે પદાર્થોના મૌલિક વિષયના વિદ્વાને સાથે પત્રવ્યવહાર કરી નક્કર સૈદ્ધાંતિક સ્વરૂપને જણાવનાર તત્વજ્ઞાનનું ક્ષેત્ર સ મેળવ્યા તેની ફલશ્રુતિરૂપે પ્રવર્તમાન ઘણું જ વિશાળ છે. આધુનિક વિજ્ઞાન તત્વવિજ્ઞાનની ભ્રાંત અને અપૂર્ણ માન્યતાઓનું જ્ઞાનમાંથી અમુક બાબતોને પ્રગાત્મક રૂપે રહસ્ય ખુલ્લું કરવું અને શાક્ત વિધાનની રજૂ કરે છે. જ્યારે તત્વજ્ઞાનની એવી ઘણી વાસ્તવિક્તા સાબિત કરતું, જુદી જુદી ભાષામાં બાબતે છે, જેને વિજ્ઞાન હજી સમજી પણ વિશદ છણાવટપૂર્વકનું ઘણું સાહિત્ય પિતે શકયું નથી વળી વિજ્ઞાનની અનેક માન્યતાઓ બહાર પાડયું અને દેશ-વિદેશના અનેક જે ભૂતકાળમાં હતી તે આજે નથી, અને જે જૈન-જૈનેતર વિદ્વાને દ્વારા સારું એવું આજે છે તે ભવિષ્યમાં બીજી પણ હોઈ શકે સમર્થિત સાહિત્ય પ્રગટ કરાવ્યું તેમ જ છે. આજ સુધી અનેક માન્યતાઓ ફરતી નકશા, ગ્રાફ, બેડ, ચિત્રો, જંબુદ્વીપનું આવી છે. માનચિત્ર અને તેના મોડેલ વગેરે તૈયાર તેમ છતાં પાશ્ચાત્ય વિજ્ઞાનવાદના અંજાકરાવી; અને તેના આધારે વિવિધ પ્રયોગ મણું પ્રસાર-પ્રચારથી, વર્તમાન શિક્ષણ પદ્ધતિથી દર્શાવી, ઉપરાંત શાસ્ત્રીય-ભૌગોલિક રચનાની અને ભૌતિક સુખ-સગવડના સાધનોની પ્રત્યક્ષ પ્રતીતિ પ્રમાણપૂર્વક કરાવવા પાલી લાલસાથી આપણે સત્યાસત્યને સમજવાની તાણામાં શ્રી જંબૂદ્વીપ–નિર્માણની વિશાળ વિવેકશક્તિ બુદ્ધિમત્તા અને દીર્ધદષ્ટિ ગુમાવી વિરાટ એજના હાથ ધરી પૂજ્ય પંન્યાસશ્રીએ બેઠા છીએ. આ વિષમ-પરિસ્થિતિમાં લુપ્ત ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. સૌ કોઇની બનતી ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનને પવિત્ર ફરજ છે કે આગળ આવે. સમસ્યા જે આપણે સ્થિર દઢ નહીં બનાવીએ તે ઘણી મોટી અને ઘેરી છે. ભવિષ્ય આપણા માટે અંધકારમય હશે, એ કારણઆપણી ભારતીય સંસ્કૃતિને તેમ નિશ્ચિત છે. આ અંધકારમય–ભવિષ્યથી બચવા જ ધર્મગ્રન્થો, શાસ્ત્રીય માન્યતાઓ, પ્રણ આપણે વહેલી તકે જાગૃત થઈ એ; અને લિકાઓ તા આત્મલક્ષી અને અહિંસામય આપણી ઉજજવળ ધર્મ પરંપરા અને સંસ્કૃતિનું ધર્મભાવનાને પણ ખડિત કરવામાં આ જતન કરવા કટિબદ્ધ બનીએ, એ ખૂબ જરૂરી પાશ્ચાત્ય વિજ્ઞાનવાદ અને શિક્ષણપ્રથાએ મેટા અને અનિવાર્ય છે. ભાગ ભજવ્યો છે. આજે પાશ્ચાત્ય પ્રચાર જૈન તા. ૧૬-૪-૮૩ માંથી અને પ્રભાવથી એવી માન્યતા શિક્ષિતવર્ગમાં સાભાર ઉધૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy