SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી સ્થિર છે : પાકિસ્તાનના એક ખગોળશાસ્ત્રીને દાવે પ્રસ્તાવ મુનિશ્રી હેમચંદ્રસાગરજી મ. પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ ખાતે મહારાજના શિષ્યરત્ન વિદ્વવર્ય પૂજ્ય ત્યાંના એક ખગોળશાસ્ત્રી અલી અશગર ખાને પંન્યાસશ્રી અભયસાગરજી મહારાજ અવિરત પૃથ્વી થિર હોવાને દા કરતાં તાજેતરમાં પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. પૂજ્ય પંન્યાસશ્રીના જણાવ્યું છે કે, “પૃથ્વી સૂર્યની આસપાસ આ પ્રયાસોની પશ્ચાદભૂમિમાં પાશ્ચાત્ય વિજ્ઞાનફરે છે” એવો પ્રવર્તમાન સિદ્ધાંત છેટો છે વાદ અને આજની શિક્ષણ-પદ્ધતિથી શ્રી અને કુરાનના ઉપદેશ-વિરૂદ્ધને છે. જ્યારે ખાને કરેલ દા પૂજ્યશ્રીની વાતનું પ્રતિ પૃથ્વી વિશ્વના કેન્દ્રમાં સ્થિર છે” એવું ગ્રીક પાદન કરે છે. ફિલસૂફ એરીસ્ટલનું મંતવ્ય વાસ્તવિકતાની શ્રી ખાને પશ્ચિમના વૈજ્ઞાનિક અને નજીક છે. પશ્ચિમના નવરાત્મક વિચારÀાએ વિચારકે પર ધર્મને અપમાનિત કરવાના આ સિદ્ધાંત સ્વીકાર્યો નહીં તેની પાછળ નવી અને માનવજાતને ગેરરસ્તે દોરવાના કરેલા શાળ નહીં પણ ધર્મને હલકો પાડવાની આક્ષેપોથી તેમજ અનાદર પામેલા સિદ્ધાંતના વૃત્તિ જવાબદાર છે.” અભ્યાસ માટે તમામ ઈસ્લામી દેશેના ચિંતશ્રી ખાને વધુમાં કહ્યું કે, “પશ્ચિમના કોનું સંગઠન રચવા કરેલ અપીલથી સ્પષ્ટ વિજ્ઞાનિકે એ અનાદર કરેલા પ્રત્યેક સિદ્ધાંતના થાય છે કે ઈસ્લામ ધર્મ માટે પાશ્ચાત્ય અભ્યાસ માટે તમામ ઈસ્લામી-દેશના ચિંતકો વિજ્ઞાનવાદે એક મોટી સમસ્યા ઊભી કરી છે. અને અભ્યાસીઓએ એક સંગઠન રચવું આજથી ૩૦ વર્ષ પહેલા આ સમસ્યાની જોઈએ. ધર્મ પ્રત્યેના પોતાના અણગમાના પિછાણુ પૂજ્ય પંન્યાસશ્રી અભયસાગરજી કારણે માનવજાતને ગેરરસ્તે દોરવામાં પશ્ચિ- મહારાજને તેના સમાધાન અને ઉકેલ માટે મને વૈજ્ઞાનિકોએ જરાય કચાશ રાખી નથી.” બનતા પ્રયત્ન કરવા આગળ આવ્યા. શરૂ જૈન-ધર્મશાસ્ત્રમાં પણ પૃથ્વી સ્થિર આતમાં તેઓશ્રીએ ભૂગેળ-ખળ સંબંધી હોવાના અને સૂર્ય ફરતે હેવાના વિધાન શાસ્ત્રીય-જ્ઞાનનું ઊંડું-અધ્યયન કરવા સાથે છે. આ માન્યતાના સમર્થન માટે છેલ્લા ૩૦ દેશ-વિદેશના ભૌગોલિક-વિજ્ઞાનને તલસ્પર્શી વર્ષથી પૂજ્ય ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી અભ્યાસ કર્યો. આ માટે ઘણું જ પુસ્તકે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy