SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જોઈ. તેમને વિચાર આવ્યો, કે ઝાડ ઉપર અસર કરી શકતું નથી, પરંતુ પદાર્થના ગુણ તુટી ગએલી કેરી ઊંચે આકાશમાં અથવા ધર્મ પ્રમાણે ઓછા વત્તા પ્રમાણમાં જ અસર બીજી કઈ દિશામાં જવાને બદલે જમીન કરે છે ઉપર જ કેમ પડી? તેને વિચાર કરતાં જેથી કરીને પૃથ્વી પિતાની ધરી ઉપર ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો. ઘૂમતી વખતે તથા સૂર્યની આજુબાજુ પ્રદ તેઓએ શોધી કાઢ્યું કે દરેક મેટી ક્ષિણા કરતી વખતે કપાઈ ગએલ આકાશમાં વસ્તુ, નાની વસ્તુને પોતાની તરક ઉડતા પતંગ, નાના મોટા પક્ષી, જમીન આકર્ષે છે, અને તે નિયમ મુજબ પૃથ્વી ઉપરથી ઊંચે આકાશમાં છોડવામાં આવેલી કેરીને આકર્ષતી હોવાથી કેરી નીચે પડી. બંદુકની ગોળી, નાના-મોટા એરોપ્લેનો તથા હલકા-ભારે વાદળ વગેરેને એક સરખી ઝડપી પરંતુ તેમણે ધેલ આ નિયમ તેમણે જ ગતિથી પિતાની સાથે ખેંચી લઈ જઈ સૌથી પ્રથમ શો છે, એવી જે માન્યતા હાલમાં પ્રચાર પામેલી છે, તે સાચી નથી. શ્રી જૈન દર્શને આ બાબતમાં પુદુગુરૂત્વાકર્ષણને નિયમ તે તેમના પહેલાં . અનેક સદીઓ પહેલાં શોધાવા પામેલ છે. ગલેના ગુણધર્મનું જે વર્ણન બતાવેલું છે તે ખૂબ સમજવા જેવું છે, અને તેથી ઝાડ , ભારતીય વિદ્વાન આયભટ્ટ વિકમના પરથી કેરી નીચે પડવાનું કારણ પણ સમજી. ત્રીજા સૈકામાં તે જાહેર કરેલ છે. એટલું : શકાય છે. જ નહિ પરંતુ જ્યારથી પથ્વી ફરતી શ્રી જૈન દશને ચાર પ્રકારના ધર્મ હોવાની માન્યતા પ્રચારમાં આવેલી છે. ત્યા- વાળ વાળા પુદ્ગલે બતાવેલા છે. રથી અથવા તેના નજીકના થડા કાળ પછી ' (૧) ગુરૂ સ્વભાવી (૨) લઘુ સ્વભાવી આ માન્યતા અસ્તિત્વમાં આવેલી હોવી (૩) ગુરુ–લઘુ સ્વભાવી (૪) અગુરૂ-લઘુ જોઈએ, કારણ કે ગુરુત્વાકર્ષણની માન્યતા સ્વભાવી. સ્વીકાર્યા સિવાય પૃથ્વી ફરતી હોવાની માન્યતા આ ચાર પ્રકારના પુદ્ગલે વિશ્વમાં ટકી શકે તેમ નથી. ભરચક પ્રમાણમાં રહેલા છે. | માટે ગુરૂત્વાકર્ષણને આ નિયમ ન્યુટનની (૧) ગુરૂ-પથર, માટી, પાણી, ધાતુ શોધ છે તેમ કહી શકાય નહિ, પરંતુ પૃથ્વી વગેરે નીચે જવાના સ્વભાવફરતી હોવાની માન્યતા જેટલી જૂની છે વાળા. તેટલા જ જૂના કાળથી આ માન્યતા ઓછા (૨) લઘુ-વરાળ, ધુમાડો વગેરે ઊંચે વત્તા પ્રમાણમાં પ્રચારમાં આવેલી હોવી જોઈએ. જવાના સ્વભાવવાળા. છતાં ગુરુત્વાકર્ષણને આ નિયમ પણ (૩) ગુરૂલઘુ-વાયુ, વાદળ, તિષ્ક ઘણુ વિચારણું માંગી લે તેવો છે. ગુરૂવા વિમાન વગેરે તિચ્છ ગમન કર્ષણ દરેક પદાર્થ ઉપર એક સરખી રીતે કરવાના સ્વભાવવાળા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy