SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે હિમાલયના સાંનિધ્યમાં રહેલ હિમાલયના ગુરૂત્વાકષ ણુની મર્યાદામાં રહેલા પાણીને, પૃથ્વીના ગુરૂત્વાકષ ણુ આગળ હિમાલયનું ગુરૂત્વાકષ ણુ સ્હેજ પણ આ ષી કે ખે'ચી શકતુ નથી, તેા પછી પૃથ્વી કરતાં અસંખ્યગુણુ ખળવાળા સૂર્યના ગુરૂત્વાકષ ણુ આગળ પૃથ્વીનું ગુરૂત્વાકષ ણુ પણ કામ કરી શકે નિહ. અને સૂર્ય'નુ' ગુરૂત્વાકષ ણુ પૃથ્વીના ગુરૂત્વાકષ ણુને નિષ્ફળ બનાવીને પૃથ્વી ઉપથી કપાઈને રહેલા પતંગા, નાનાં-માટાં પક્ષીઓ, ઉડતાં એરપ્લેના તથા જમીન ઉપરથી ઉંચે આકાશમાં બંદુક વડે છે।ડેલી ગાળીએ વિગેરેને પણ સૂર્ય પેાતાના તરફ ખેચી લેવાં જોઈ એ. 33333 Jain Education International ૩ તેવી જ રીતે સૂર્ય પણ શા માટે પેાતાના તરફ ખેંચી લેતા નથી. પૃથ્વીનું ગુરૂત્વાકષ ણુ ખળ જે રીતે હિમાલયના સાંનિધ્યમાં તેના ગુરૂત્વાકષ ણુની મર્યાદામાં તેમજ તેને અડીને જ રહેલા પાણી ઉપર જેમ હિમાલયના ગુરૂત્વાકષ ણુની અસર થવા દેતું નથી, તેવી જ રીતે, પૃથ્વી કરતાં પણ અનેકગણું ખળવાળું સૂચનું ગુરૂવાઆકષઁણુ ખળ શા માટે પૃથ્વીના ગુરૂત્વાકષ ણુની અસર કપાઈને ઉડી રહેલા પતંગ, પક્ષીઓ, બંદુકની ગાળી ઉપર થવા દે. પરંતુ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે પૃથ્વીના ખળ આગળ હિમાલયના ગુરૂાણુ મળની કાઈજ અસર દેખાતી નથી અને પાણીને ખેંચવા માટે સ્હેજ પ્રયત્ન સરખા પણ કરી શકતુ' નથી. વળી પૃથ્વીના વાતાવરણ મહાર ( પૃથ્વીથી ૩૦૦ માઈલ ઉપર) ગએલી ચીજોને તા સૂર્ય પેાતાના, ગુરૂત્વાકષ ણુ વડે ખે‘ચી લેવા જોઇએ વૈજ્ઞાનિકા તરફથી બતાવાતા ગુરૂવાકષ ણુના આ નિયમ વાસ્તવિક નથી. કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે જેટલું અંતર મનાય છે તેના કરતાં પણ અત્યંત દૂર દૂર લગભગ ત્રણુસા ક્રેાડ માઇલ જેટલા દૂર રહેલા પ્લુટો તથા પૃથ્વી કરતાં ઘણા જ મેઢા નેપ્ચ્યુન જેવા ગ્રહને જે પકડમાંથી છૂટવા નથી દેતું તે સૂર્યનું ગુરૂત્વાકષ ણુ ખળ પૃથ્વીના ગુરૂત્વાકષ`ણુની મર્યાદામાં રહેલુ કપાઈ ને ઉડી રહેલા પતંગા, નાના-માય ન્યુટનના નિયમ પ્રમાણે કેરી નીચે પક્ષીએ, અને બંદુકમાંથી ઊંચે છેડવામાં પડવાનું કારણ પૃથ્વીનુ ગુરૂત્વાકષ ણુ ખતાઆવેલ ગાળીઓને પૃથ્વીની જેમ હિમાલયની વવામાં આવે છે તે વાસ્તવિક નથી, પણ અસર નાબુદ કરીને હિમાલયના ગુરૂત્વા તેનુ કારણ તદ્દન જુદું જ છે. કણુની મર્યાદામાં રહેલા પાણીને હિમા-કેરી નીચે કેમ પડે છે ? લયના ગુરૂત્વાકષ ણુની અસર નાબુદ કરીને પેાતાની પાસે ખેંચી લે છે. ૫ તેનાથી ઉલટુ આકાશમાં કપાઈને ઉડી રહેલા પતંગ કે બંદુકની ગાળી ઉપર પૃથ્વી કરતાં અનેકગણા બળવાળા સૂર્યના ગુરૂત્વાકણુની સહેજ પણ અસર દેખાતી નથી. આવા પરસ્પર વિરાધાભાસી ગુરૂત્વાકષ ણુની કાર્યવાહી બતાવી આપે છે કે મી. ન્યુટને એક વખત ઝાડ ઉપરથી તૂટી ગયેલ કેરીને કે સફરજનને નીચે પડતાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy