SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અગુરુલઘુ-આકાશમાં સ્થિર રહે. વળી હિમાલય ઉપર રહેલા એજ વાના સ્વભાવવાળા. પાણીની નજીકમાં રહેલા પત્થરના છુટા પડી (વિમાનિક દેવોનાં વિમાન તથા ગયેલા ટુકડા તે જ્યાં પડયા હાથ ત્યાંના સિદ્ધશિલા વગેરે). ત્યાં જ (પાણીના વહેણમાં આવતા હોય આ ચાર પ્રકારના રવભાવવાળા પુદ્ગલે નહિ તેવા ) પડી રહે છે, તે પર્વત ઉપરથી વિશ્વમાં ભરચક પ્રમાણમાં રહેલા છે, અને નીચે પડી જતા નથી. કે, સમુદ્ર તરફ પોત-પોતાના સ્વભાવ મુજબ જ ઊંચે, નીચે ખેંચાઈ જતા નથી પરંતુ જ્યાં હોય, ત્યાંના કે તિછી ગતિ તરફ ગમન કરે છે, તથા ત્યાં જ પડયા રહે છે. અગુરુલઘુ સ્વભાવવાળા સ્થિર રહે છે. જે પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ ત્યાં રહેલા કેરી નીચે પડી તેનું કારણ પણ તે પાણીને આકર્ષણ કરતું હોય છે, ત્યાં પડેલા ગુરૂ-રવભાવી પુદ્ગલ હોવાથી નીચે પડે છે. પત્થરના ટુકડાને પણ પોતાના તરફ ખેંચવાને જ્યારે લઘુ સ્વભાવી, વરાળ, ધુમાડે, પ્રયત્ન કરત. અગ્નિની જ્યોત, વગેરે પૃથ્વી તરફ નીચે પૃથ્વીનું આકર્ષણ પાણીને લાગે છે, નહિ જતાં ઊંચે–ઉપર ચડે છે, તેને પૃથ્વીનું અને પત્થરના ટુકડાને નથી લાગતું? કહેવાતું આકર્ષણ બીલકુલ ખેંચી શકતું નથી. અથવા શું હિમાલય પર્વત પત્થરના વાદળ, હવા, વગેરેને પવન આદિ ટુકડાને પકડી રાખે છે અને પાણીને પકડી બીજા કેઇનું દબાણ, ખેંચાણ કે ધક્કો ન ન રાખતા નથી? લાગતો હોય ત્યારે તિરછી ગતિએ કાયમ શું એક જગાએ પૃથ્વીનું અને બીજી ગમન કરતા રહે છે, પરંતુ તે ઊંચે જતા જગાએ હિમાલય પર્વતનું એમ જુદાં નથી કે પડતા નથી. - આ રીતે દરેક પદાર્થ પિતાના જુદાં આકર્ષણ કામ કરે છે? ગુણુ-ધર્મ પ્રમાણે જ નીચે, ઊંચે કે વળી પાણીને પોતાના તરફ આકર્ષવાને તિષ્ઠી" ગતિએ ગમન કર્યા કરે છે. સહેજ પણ પ્રયત્ન હિમાલયની ગુરુત્વાકર્ષણ અને તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. શક્તિ કરી શકતી નથી, તથા પાણું સહેજ જે નાના પદાર્થને મોટા પદાર્થનું ગુરૂવા પણ પર્વતના પથ તરફ આકર્ષાતું નથી, કર્ષણ જ માનવામાં આવે તે હિમાલય તે હકીકત છે. પર્વત ઉપર ૨૦ થી ૨૫ હજાર ફુટ ઊંચે ખરી હકીકત એ છે કે–પત્થર અને રહેલું પાણી નીચે ઉતરીને ૧૦૦૦-૧૨૦૦ પાણીના ગુણધર્મો (સ્વભાવ) જુદા છે. પાણી માઈલ મુસાફરી કરીને (સિંધુ, ગંગા, હેજ પણ રસ્તે મળતાં નીચાણ તરફ જવાના બ્રહ્મપુત્રા) સમુદ્રમાં ચાલ્યા જાય છે તેને સ્વભાવવાળું છે. ' હિમાલય પર્વતનું ગુરૂવાકર્ષણ પકડી અને તેથી જ તે છેક સમુદ્ર સુધી ઢળારાખીને દૂર જવા દેત નહિ વના માર્ગે પહોંચી જાય છે, તે પૃથ્વીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy