SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરોક્ત તમામ ચર-જોતિષ વિમાને આ આવ્યું છે. પરંતુ એ વાતાવરણનું બંધારણને . લોક્ના મધ્યબિંદુ (અષ્ટ-ચક–પ્રદેશ)થી ઊંચે ઘટકો દરેક ઠેકાણે સરખા નથી, પણ જુદાજુદા ૭૯૦ એજનથી ૯૦૦ એજન સુધીમાં મેરુ- અંતરે એમોફીયર, સ્ટેટ ફીયર, આયનેપર્વતને પરિક્રમા કરી રહ્યા છે. ફીયર વગેરે વાતાવરણના થર માનવામાં આમ આપણું આ શાસ્ત્રીય-માન્યતાને રે આવ્યા છે. જેમ જેમ પૃથ્વીની ઉપર જઈએ તેમ તેમ તે પાતળું અને અતિ–પાતળું બનતું પણ અર્વાચીન–માન્યતાનું સમર્થન મળે છે. ભલે ! એ પૂર્ણપણે ન હોય છતાં જબરજસ્ત જાય છે. એના બંધારણીય ઘટકમાં પણ તે જ ટેકે તો મળે જ છે! પ્રમાણે ફેરફાર થાય છે. આપણા આગમ વગેરે ગ્રંથમાં ઘનવાત, લોકની મધ્યમાં તિછલોક રહ્યો છે. તેમાં તનુવાત, ઘોદધિ વગેરેની લંબાણપૂર્વક અસંખ્ય દ્વીપ અને સમુદ્રો છે. જંબુદ્વીપ (જે તિચ્છલકની મધ્યમાં છે, અને આપણું ભારત ચર્ચા કરવામાં આવી છે. જેના આધારે લેકમાં વાયુ, પાણી વગેરેના અલગ અલગ ઘનત્વ ક્ષેત્ર એ જંબુદ્વીપના દક્ષિણે છેડે આવ્યું છે.) થી કેટલાક દ્વીપ અને સમુદ્રને અંતરે અરુણ ધરાવતા પડ આવ્યા છે. અને જેના આધારે વર દ્વીપ આવ્યો છે. • - * આ રત્નપ્રભા પૃથ્વી વગેરે રહ્યાં છે. આ અણવર દ્વીપને ફરતા અરૂણ- આમ ઉપરોક્ત શાસ્ત્રીય–વાતનું વતમાનવરસમુદ્રમાંથી તમસ્કાય ફેલાય છે, જે કાલીન-વાતાવરણના વિષયમાં પણ જે ઊંડાણ પાંચમા બાલકના પ્રતર સુધી પહોંચે છે પૂર્વક સંશોધન કરવામાં આવે તે ઘણી જેને કારણે પ્રગાઢ-અંધકાર છવાય છે. માન્યતાઓને સમર્થન મળશે જ ! શાસ્ત્રમાં કહ્યું છે કે આ પ્રગાઢ-અંધકારને આમ ઘણી ઘણી શાસ્ત્રીય-માન્યતાઓને કારણે એમાં અવધિજ્ઞાનના ધણું એવા દેવે વર્તમાન-કાલીન-સિદ્ધાંતો દ્વારા પૂર્ણ પણે યા પણ અટવાઈ જાય છે. આંશિક સમર્થન મળે છે. વર્તમાન-વિજ્ઞાને બ્રહ્માંડમાં આવા શ્યામ- જે આ વિષયમાં હજુ પણ ઊંડું સંશોધન છિદ્રો (Black Holes) શેધી કાઢયા. એ કરવામાં આવે તે શ્રદ્ધા છે કે ઘણી માન્યતાશ્યામ-છિદ્રોના પ્રદેશમાં પણ પ્રગાઢ-અંધકાર માં સામ્યતા જણાશે. છવાયો છે, જેથી જ એ શ્યામ–છિદ્રો અતિ જે કે શ્રી વીતરાગ-ભગવંતના વચનની ઘનત્વ ધરાવતાં હોવાથી તેઓના પ્રચંડ ચકાસણી કરવાની હોય જ નહિ, પરંતુ વર્તાગુરુત્વાકર્ષણને કારણે કોઈ પદાર્થ કે શક્તિ માન-જગતને અને ખાસ કરીને શંકાની નજરે પરાવતિત થતાં નથી, પરંતુ એ છિદ્રોમાં જોતા અપૂર્ણજ્ઞાની-વર્ગને ધર્મસન્મુખ કરવા જ સમાઈ જાય છે. આમાં પ્રકાશનું જરાપણું હોય કે તેઓને શ્રદ્ધાળુ બનાવવા હોય તો તે પરાવર્તન ન થવાને કારણે એ પ્રદેશે શ્યામ માટે આવાં સંશોધન કરવાં જરૂરી છે. ભાસે છે. - ઉપરોક્ત ચર્ચા કરતાં શ્રી જિનાજ્ઞા-વિરુદ્ધ વર્તમાન ઉપરક્ત-માન્યતા શાસ્ત્રીય તમને કાંઈ પણ કહેવાયું હોય તે ત્રિવિધ મિચ્છામિ સ્કાયની વાતને જરૂર સમર્થન આપે છે. દુક્કડં. વળી વિજ્ઞાન એમ માને છે કે – -સર્વથા સૌ સુખી થાઓ, વાતાવરણનું જાડું પડ પૃથ્વીની ઉપર ધર્મ સૌ કે આચરે. આચરે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy