SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તીવ્ર- ખેંચાણના કારણે નાના ગાળાના અસખ્ય ટુકડા થઈ ગયા જેના વડે ઉપરોક્ત આકાશી પદ્માĖ રચાયા.” આવી અલગ-અલગ ઘણી માન્યતાઓ (Hypothesis) રજુ કરવામાં આવી. પરંતુ દરેકના મૂળમાં કાઇને કોઇ દ્રવ્ય (વાયુ) તા હતું જ એમ ભારપૂર્વક કહ્યું. એ દ્રવ્ય (વાયુના) ગાળાએ કઇ ચિ’તા ઉત્પન્ન નથી થયા. એ હતા જ, એટલે કેાઇએ ઉત્પન્ન નથી કર્યાં. અલગ સ્વરૂપે રચાયેલા એ આકાશી પદાર્થોં એના (દ્રવ્યના) પર્યાય છે. એ પાંચ કાળાંતરે બદલાતા રહે છે. આમ શાસ્ત્રમાં કહેલ શાશ્વત દ્રવ્ય અને નાશવંત પર્યાયની વાતા વિજ્ઞાને મૂળસ્વરૂપે સ્વીકારી જ છે. ભલે! બ્રહ્માંડની ઉત્પત્તિની વાત સાથે જૈન-દનને વિરોધ હાય, છતાં એ શાસ્ત્રીય-માન્યતાને સમથન તેા મળ્યું જ છે. જૈન-દર્શન પ્રમાણે લેાક, કે જે કેડે હાથ ઢઇને એ પગ પહેાળા કરીને ઉભા રહેલા પુરુષના આકારના છે, તે લેાકની બહાર અનંત અલાક છે. ષડ્ દ્રવ્ય (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદૃગલાસ્તિકાય, જીવ, કાળ) ની વ્યવસ્થા ફક્ત લેાકમાં જ છે. અલેાકમાં રક્ત આકાશ છે. ધર્માસ્તિકાય દ્રવ્ય, જે જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરે છે, તેના અલાકમાં અભાવ છે અને તેથી જીવ કે પુદ્ગલ લેાકની મહાર જરા જેટલા પણ જતા નથી. આ માન્યતાને વિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે. વિજ્ઞાને આ બ્રહ્માંડની બહાર અલાક ૧૨ Jain Education International માન્ય છે, અને આ બ્રહ્માંડને હાઇડ્રાડાઇનમિકસના (Hydro-Dynamics)ના સિદ્ધાંત પ્રમાણે Isentrcpic-આઈસનટ્રાપિક સિસ્ટમ માની છે. જે સિસ્ટમની મર્યાદા બહાર, કેઇ પણ પરમાણુ (પુદૂંગલ) કે શક્તિ જઇ શકતા નથી. એની ફેર-રચના, ગતિ વગેરે બ્રહ્માંડ પૂરતી જ મર્યાદ્રિત છે.’ આમ આ શાસ્ત્રીય વાતને પણ વિજ્ઞાને સમ”ન આવ્યું છે. આધુનિક–માન્યતાઓ પ્રમાણે બ્રહ્માંડની રચના ખૂબ જ અટપટી છે. અસખ્ય આકાશગ ગામે, નિહારિકા તથા સૂર્યમાળાએ બ્રહ્માંડમાં વસે છે. -ભૂગાળ-ખગાળશાસ્ત્રીએ એમ કહે છે કેઆ બ્રહ્માંડને પણ પોતાનુ કેન્દ્ર છે, અને તે કેન્દ્રની પરિક્રમા આ બ્રહ્માંડના દરેક અવકાશી પદાર્થા કરી રહ્યા છે. તેથી આપણે વસીએ છીએ તે સૂર્યમાળાના તમામ સભ્યા પણ પેાતાના જનક સૂર્યની સાથે ઉપરોક્ત કેન્દ્રની પરિક્રમા કરે છે. જૈન દર્શન પ્રમાણે પૃથ્વી સ્થિર છે તે ચર નથી. પરંતુ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે સવ જ્યાતિષવિમાના, જે અઢી દ્વીપમાં આવ્યાં છે તે સર્વે મેરૂપવ તને કેન્દ્રમાં રાખી પ્રદક્ષિણા કરી રહ્યાં છે. તેની વિગત આ પ્રમાણે મેરુ પર્યંતના મૂળમાં સમભૂતલા પૃથ્વી નામનું કેન્દ્ર છે. જ્યાં ખરાખર મધ્યમાં આઠ રુચક પ્રદેશેા આવ્યા છે, જે આ સમસ્તલાકનુ મધ્ય કેન્દ્ર છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy