________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખ પર દૃષ્ટિપાત
૬૧
ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ૨૯)માં મૂળે કહેલી છે, પણ તે આબુ—ગિરનારના લેખોના કાળ પછી બનેલી જણાતી
હોઈ તેમ જ લેખની મૂળ ચર્ચાને વિશેષ લાભદાયી ન હોઈ અહીં તેનો સારભાગ આપવો જરૂરી નથી માન્યો. * વતીઝ (તેમ જ માવ્ય) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ
તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ નથી એમ વાંચ્યું છે; અને નાથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છેઃ (જુઓ “ગિરનારના,” પૃ૨૦૮) શિલાલેખની આગળની ભી પંક્તિમાં આવતો શબ્દ વૈ સાથે ૧૦મીનો પહેલો અક્ષર 1 ને જોડી નથી જુદું પાડવું સયુક્તિક લાગે છે. જૈન નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય ન ત્યાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે ધો(% ?) એમ વાંચ્યું છે. પણ ટુ એ . હોવું ઘટે. આગળ સા જોડી []દુ. થળેશ્વર વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org