SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૯|ગાથા-૨૧થી ૨૫ ઉત્તરાધ્યયને સ્થિતિ કહી, અન્તર્મુહૂર્ત જઘન્ય; જિનજી ! વેદનીયની બાર તે, પન્નવણામાં અન્ય. જિનજી! ૨૪ અનુયોગદ્વારે કહ્યા, જઘન નિક્ષેપા ચાર; જિનજી! જીવાદિક તો નવિ ઘટે, દ્રવ્યભેદઆધાર. જિનજી ! ૨પ ગાથાર્થ : સંહરતાં-હરિણીગમિષિ દેવ દ્વરા ત્રિશલામાતાની કુક્ષીમાં સ્થાપન કરવા અર્થે વીરપ્રભુને સંહરતા જાણે નહિ એમ કલ્પ કહે છે વીરપ્રભુ પોતાનાં સંતરણની ક્રિયાને જાણતા નથી એમ કલ્પસૂત્ર કહે છે. વળી, પ્રથમ અંગમાં સંહરતાં પણ જ્ઞાનનો જપ છે=આચારાંગસૂત્રમાં ભગવાનને સંહરતી વખતે પોતાનું સંકરણ થાય છે તેના જ્ઞાનનું કથન છે. ર૧|| “જંબુદ્વીપ પ્રાપ્તિમાં ઋષભકૂટ “આઇ” યોજન કહ્યો છે. વળી, જંબુદ્વીપ પ્રજ્ઞાતિનાં પાઠાન્તરમાં મૂળનો વિસ્તાર “બાર' યોજન કહ્યો છે. ll૨ાા સમવાય સમવાયાંગસૂત્રમાં, મલ્લિનાથ ભગવાનના ‘પ૭૦૦” મન:પર્યવજ્ઞાની શિષ્યો કહ્યા છે અને જ્ઞાતા જ્ઞાતાધર્મકથામાં ‘૮૦૦' મન:પર્યવજ્ઞાની શિષ્યો કહેવાયા છે. એ તો અવર ઉપાય જ્ઞાતાધર્મકથામાં કહ્યું એ તો બીજું વક્તવ્ય છે. ર૩|| ઉત્તરાધ્યયનમાં સ્થિતિ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત કહી છે, તે વેદનીયની જઘન્યસ્થિતિ, પન્નવણામાં અન્ય એવી ‘બાર' કહી છે ‘બાર' મુહૂર્તની કહી છે. ર૪ll અનુયોગદ્વરમાં જઘન્યથી “ચાર' નિક્ષેપા કહ્યા છે. જીવાદિક તો દ્રવ્યભેદનો આધાર ઘટે નહિ અર્થાત્ જીવાદિક મૂળ દ્રવ્યોમાં દ્રવ્ય નિક્ષેપો ઘટે નહિ. llરપા ભાવાર્થ કલ્પસૂત્રમાં કહ્યું છે કે હરિણીગમિષિ દેવ વીરપ્રભુનું સંહરણ કરે છે ત્યારે ભગવાન જાણતા નથી કે મારું સંહરણ થઈ રહ્યું છે. વળી, પ્રથમ અંગ= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy