SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૪/ગાથા-૨-૩, ૪ ૯૯ અવતરણિકા : ભાવસાધુના ૭ લક્ષણોના નામો ગાથા-૨ અને ૩ થી બતાવે છે – ગાથા : કિરિયા મારગ અનુસારિણી ૧, શ્રદ્ધા પ્રવર અવિવાદ ૨; ઋજુભાવે પન્નવણિજ્જતા ૩, કિરિયામાં હો નિત્યે અપ્રમાદ ૪. સા. ૨ નિજ શક્તિ-સારૂ કાજનો, આરંભ ૫ ગુણઅનુરાગ ૬; આરાધના ગુઆણની ૭, જેહથી લહિયે હો ભવજલતાગ. સા. ૩ ગાથાર્થ : (૧) મારગ અનુસારિણી ક્રિયા માર્ગાનુસારી ક્રિયા, (૨) વિવાદ વગરની પ્રવર=પ્રકૃષ્ટ શ્રદ્ધા, (3) ઋજુભાવ હોવાથી પ્રજ્ઞાપનીયતા, (૪) ક્રિયામાં નિત્ય અપ્રમાદ. ||રા (૫) નિજ શક્તિ અનુરૂપ કાર્યનો આરંભ, (૬) ગુણાનુરાગ, (૭) ગુર આજ્ઞાની આરાધના, જેનાથી ભવજલનો પાર પામીએ. ||all ભાવાર્થ : આ સાત લક્ષણોના સમ્યગુ પાલનથી મહાત્મા ભવરૂપી સમુદ્રમાંથી સુખે પાર પામે છે. I-all અવતરણિકા : હવે, ભાવસાધુનું માર્ગાનુસારીજિયા સ્વરૂપ પ્રથમ લક્ષણ ગાથા-૮ સુધી બતાવે છે – ગાથા : માર્ગ તે સમયની સ્થિતિ તથા, સંવિજ્ઞબુધની નીતિ; એ દોઈ અનુસારે ક્રિયા, જે પાલે હો તે ન લહે ભીતિ. સા. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy