SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૦-૪૧, ૪૨ અવતરણિકા : પૂર્વગાથામાં કર્મની મૂળ પ્રકૃતિઓ બતાવી અને ઉત્તર પ્રકૃતિની સંખ્યા બતાવી. તેથી પ્રકૃતિ બંધનું નિરૂપણ થયું. હવે સ્થિતિબંધ બતાવવા માટે આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે, તે બે ગાથાથી બતાવે છે – ગાથા :नाणे अ दंसणावरणे, वेयणिए चेव अंतराए अ । तीसं कोडाकोडी, अयराणं ठिई अ उक्कोसा ।।४०।। सित्तरि कोडाकोडी, मोहणिए वीस नाम-गोएसु । तित्तीसं अयराइं आउट्ठिइबंध उक्कोसा ।।४१।। ગાથાર્થ : જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચારે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. IoTI સિત્તેર કોડાકોડી સાગરોપમ મોહનીયકર્મનો, વીસ કોડાકોડી સાગરોપમ નામકર્મનો અને ગોગકર્મનો અને તેત્રીસ સાગરોપમ આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. II૪૧પ અવતરણિકા - સ્થિતિબંધના નિરૂપણમાં આઠે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ગાથા-૪૦/૪૧માં બતાવી. હવે આઠ કર્મોની જઘન્યસ્થિતિ બતાવતાં કહે છે – ગાથા :बारस मुहुत्तं जहन्ना, वेयणिए अट्ठ नाम गोएसु । सेसाणंतमुहत्तं, एयं बंधट्टिईमाणं ।।४२।। ગાથાર્થ : વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્તની છે, નામ અને ગોગકર્મની જઘન્ય સ્થિતિ દરેકની આઠ આઠ મુહૂર્તની છે. શેષ કર્મોની જઘન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy