SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૯૯ એ બાર ભાવનાઓ ઉદ્યમપૂર્વક ભાવવી. નિત્યા-શર-સંસારે-ત્ની-ન્યત્વ-વિત્રી-ડડસ્ટવ-સંવરनिर्जरा-लोक-बोधिदुर्लभ-धर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः ।। (तत्त्वार्थसूत्र . ૬, જૂ. ૭) ભાવાર્થ :(૧) અનિત્યભાવના : एता द्वादशानुप्रेक्षाः । तत्र बाह्याभ्यन्तराणि शरीर-शय्या-ऽऽसन-वस्त्रादीनि द्रव्याणि सर्वसंयोगाश्चानित्या इत्यनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतस्तेष्वभिष्वङ्गो न भवति, मा भून्मे तद्वियोगजं दुःखमित्यनित्यानुप्रेक्षा ।।१।। (तत्त्वार्थसूत्र अ. ९, सू. ७, અભ્યતર એવું શરીર અને બાહ્ય એવાં શય્યા, આસન, વસ્ત્ર આદિ સર્વ દ્રવ્યો અને સર્વ સંયોગો અનિત્ય છે, એ પ્રમાણે સાધુ અનુચિંતવન કરે, અને આ રીતે ચિંતવન કરવાથી સાધુને શરીર અને બાહ્ય પદાર્થોમાં રાગ થાય નહિ, જેના કારણે તેના વિયોગથી દુઃખ ઉત્પન્ન ન થાય એ હેતુથી અનિત્યભાવના કરવાની છે. આશય એ છે કે સ્યાદ્વાદને જાણનારા સાધુ પદાર્થને નિત્ય-અનિત્યરૂપે જાણે છે, તોપણ અત્યંતર એવા શરીર પ્રત્યે અને બાહ્ય એવા સાધુનાં ઉપકરણો પ્રત્યે અને સહવર્તી એવા સાધુઓ પ્રત્યે કે પરિચયમાં આવતા શ્રાવકો પ્રત્યે રાગ ન થાય તદ્અર્થે સર્વ પદાર્થો અનિત્ય છે, એ પ્રકારે સાધુ અનુચિંતવન કરે, જેથી તે ભાવથી ભાવિત થયેલું ચિત્ત કોઈ પદાર્થો પ્રત્યે રાગના પરિણામવાળું રહે નહિ. તેથી વસ્ત્રાદિ બાહ્ય પદાર્થોના વિયોગથી દુઃખ ઉત્પન્ન થાય નહિ. આમ ચિત્ત નિર્લેપ નિર્લેપતર બને તઅર્થે અનિત્યભાવના છે. (૨) અશરણભાવના :___ यथा निराश्रये जनविरहिते वनस्थलीपृष्ठे बलवता क्षुत्परिगतेनामिषैषिणा सिंहेनाभ्याहतस्य मृगशिशोः शरणं न विद्यते । एवं जन्म-जरा-मरणव्याधि-प्रियविप्रयोगा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy