SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ નવતત્ત્વ પ્રકરણ ગાથા-૩૦-૩૧ અવતરણિકા : ભાવના=અનુપ્રેક્ષા બાર પ્રકારની છે, અને તે બાર ભાવનાઓનાં નામ પ્રસ્તુત ગાથામાં બતાવે છે ગાથા : पढममणिच्चमसरणं, संसारो एगया य अन्नत्तं । असुइत्तं आसव संवरो य तह णिज्जरा नवमी ।। ३० ।। लोगसहावो बोहीदुल्लहा धम्मस्स साहगा अरिहा । आओ भावणाओ, भावेअव्वा पयत्तेणं ।। ३१ । । ગાથાર્થ ઃ પ્રથમ=પ્રથમ ભાવના અનિત્ય, અશરણ=અશરણભાવના, સંસાર= સંસારભાવના, એકત્વ=એકત્વભાવના, અન્યત્વ=અન્યત્વભાવના, અશુચિત્વ=અશુચિપણાની ભાવના, આશ્રવ=આશ્રવભાવના, સંવર= સંવરભાવના અને નવમી નિર્જરાભાવના 113II લોકસ્વભાવ=લોકસ્વભાવભાવના, બોધિદુર્લભ=બોધિદુર્લભભાવના, ધર્મના સાધક અરિહંતો=ધર્મના સાધક અરિહંતો છે એ પ્રકારની ભાવના. આ ભાવનાઓ પ્રયત્નથી=અત્યંત પ્રણિધાનપૂર્વક ભાવવી જોઈએ. ।।૩૧|| ભાવાર્થ : બાર ભાવનાઓનાં નામ બતાવે છે (૧) અનિત્યભાવના (૨) અશરણભાવના (૩) સંસારભાવના (૪) એકત્વભાવના (૫) અન્યત્વભાવના (૬) અશુચિભાવના (૭) આશ્રવભાવના (૮) સંવરભાવના (૯) નિર્જરાભાવના (૧૦) લોકસ્વભાવભાવના (૧૧) બોધિદુર્લભભાવના (૧૨) ધર્મના સુઆખ્યાતપણાની ભાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy