SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૬, ૨૭-૨૮ ૮૭ પણ ન હોય, વચનવ્યાપાર પણ ન હોય અને કાયવ્યાપાર પણ ન હોય, ફક્ત સંયમની વૃદ્ધિનું કારણ બને તેવા મનોયોગથી નિયંત્રિત સંયમની ક્રિયામાં યત્ન હોય તો તે કાયગુપ્તિ છે. II૨૬ા અવતરણિકા : પૂર્વગાથામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ બતાવ્યા. હવે બાવીસ પરિષહોનાં નામો ગાથા-૨૭ અને ૨૮માં બતાવે છે ગાથા : खुहा पिवासासी उन्हं, दंसाचेलारइत्थिओ | चरिया निसीहिया सिज्जा, अक्कोस वह जायणा ।। २७ ।। અનામ રોળ તળાસા, મલ-સવાર-પરીસદા । पन्ना अन्नाण सम्मत्तं, इअ बावीस परीसहा ||२८|| ગાથાર્થ : ક્ષુધાપરિષહ, પિપાસાપરિષહ, શીતપરિષહ, ઉષ્ણપરિષહ, દંશપરિષહ, અચેલકપરિષહ, અરતિપરિષહ, સ્ત્રીપરિષહ, ચર્યારિષહ, નૈષેધિકીપરિષહ, શય્યાપરિષહ, આક્રોશપરિષહ, વધપરિષહ અને યાચનાપરિષહ. ||૨૭ાા અલાભપરિષહ, રોગપરિષહ, તૃણસ્પર્શપરિષહ, મલપરિષહ, સત્કારપરિષહ, પ્રજ્ઞાપરિષહ, અજ્ઞાનપરિષહ, સમ્યક્ત્વપરિષહ એ પ્રમાણે બાવીસ પરિષહો છે. II૨૮।। જેમ ‘ભીમ' શબ્દથી ભીમસેન ગ્રહણ થાય છે, તેમ ‘પરિષ' શબ્દથી ‘પરિષહનો જય’ ગ્રહણ કરવાનો છે. ભાવાર્થ: બાવીસ પરિષહનો જય : બાવીસ પરિષહો છે અને આ પરિષહોનો અજય સંયમમાં મલિનતાને કરે છે, અને જે સાધુ સમ્યગ્ યત્નપૂર્વક પરિષહનો જય કરે છે, તેનાથી ગુપ્તિનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy