________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
८८
ચોથે સ્વદારાસંતોષ-પરસ્ત્રીગમનવિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૪.
પાંચમે સ્થૂલ પરિગ્રહપરિમાણવ્રતે પાંચ અતિચાર ધણધનખિત્ત-વત્થ૦ ધન, ધાન્ય, ક્ષેત્ર ‘વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, ‘કુષ્ય, દ્વિપદ, ચતુષ્પદ, એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂર્છા લાગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સ્ત્રીતણે લેખે કીધો. પરિગ્રહ-પરિમાણ લીધું નહીં, લઈને પડ્યું નહિ, પઢવું વિસાર્યું, અ-લીધું મેલ્યું, નિયમ વિસાર્યા. પાંચૂમે સ્થૂલ પરિગ્રહપરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ૦ ૫.
છò દિક્પરિમાણવ્રતે પાંચ અતિચાર ગમણસ્સ ઉ પરિમાણે૦ ઊર્ધ્વદિશિ, અધોદિશિ, તિર્યદિશિએ જાવા આવવા-તણા નિયમ લઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતિ લગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી-પાછી મોક્લી. વહાણ વ્યવસાય કીધો. વર્ષાકાળે ગામતરું કીધું. ભૂમિકા એક ગમા સંક્ષેપી, બીજી ગમા વધારી. છટ્ટે દિક્પરિમાણવ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ૦ ૬.
સાતમે ભોગોપભોગ વિરમણવ્રતે ભોજન આશ્રયી પાંચ અતિચાર અને કર્મકુંતી પંદર અતિચાર, એવં વીશ અતિચાર સચિત્તે પડિબદ્ધે સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપાહાર દુષ્પાહાર, તુચ્છઔષધિતણું ભક્ષણ કીધું. ઓળા,
૧. ઘર વગેરે. ૨. તાંબુ, પિત્તળ વગેરે ધાતુઓ. ૩. મોકલવા યોગ્ય વસ્તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org