________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
પર, પોસહ પચ્ચખાણા
કરેમિ ભંતે ! પોસહં આહાર-પોસહં, દેસઓ, સવ્વઓ, સરીરકાર-પોસહં સવ્વઓ, બંભચેરપોસહં સવ્વઓ, અવ્વાવાર-પોસહં સવ્વઓ, ચઉવિહં પોસહં કામિ, જાવ દિવસ (અહોરd) પજુવાસામિ, વિહં, તિવિહેણં, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેમિ, તરસ ભંતે! પડિક્કમામિ નિંદામિ, ગરિહામિ, અપ્રાણ વોસિરામિ.
આ પોસહનું પચ્ચખાણ છે. તેમાં પોસહના ચાર પ્રકાર બતાવ્યા છે. પોસહ લઈને નિંદા વિકથામાં ન પડતાં ઘર્મને પુષ્ટિ મળે તેવું વર્તન રાખવું જોઈએ.
*
*
*
*
પ3. પોસહ પાવાનું સૂત્ર
(ગાથા) સાગર-ચંદો કામો, ચંદાવડિંસો, સુદંસણો ધનો; જેસિં પોસહ-પડિમા, અખંડિઆ જીવિઅંતે વિ. ધના સલાહણિજા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org