SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ પંચપ્રતિક્રમણ સૂત્ર સુલસા, આણંદ-કામદેવા ય; જાસ પસંસઇ ભચવું, દઢવ્વયત્ત મહાવીરો. પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઇ અવિધિ હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં. પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ મન-વચનકાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. જ આ ગાથાઓ પોસહ પારતી વખતે બોલાય છે. આમાં વારંવાર પોસહ કરવાની આપણને ભાવના થાય માટે દૃષ્ટાંતરૂપ થવા માટે પોસહ વ્રતમાં દૃઢ રહેલા શ્રાવક શ્રાવિકાઓની પ્રશંસા કરવામાં આવી છે. ૫૪. શ્રી સતિકર સ્તવન (ગાહા) સંતિકર સંતિજિણ, જગસરણ જયસિરીઇ દાયા૨ે । સમરામિ ભત્તપાલગ-નિવ્વાણી-ગરુડ-કયસેવં ||૧ || ૐ સનમો વિપ્પોસહિ-પત્તાણું સંતિસામિ-પાયાણું | ગૌ સ્વાહા-મંતેણં, સવ્વાસિવ-દુરિઅ-હરણાણું ॥ ૨ ॥ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy