________________
૭૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
સુલસા, આણંદ-કામદેવા ય; જાસ પસંસઇ ભચવું, દઢવ્વયત્ત મહાવીરો.
પોસહ વિધિએ લીધો, વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઇ અવિધિ હુઓ હોય તે સવિ મન, વચન, કાયાએ કરી, મિચ્છા મિ દુક્કડં.
પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ મન-વચનકાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
જ
આ ગાથાઓ પોસહ પારતી વખતે બોલાય છે. આમાં વારંવાર પોસહ કરવાની આપણને ભાવના થાય માટે દૃષ્ટાંતરૂપ થવા માટે પોસહ વ્રતમાં દૃઢ રહેલા શ્રાવક શ્રાવિકાઓની પ્રશંસા કરવામાં આવી છે.
૫૪. શ્રી સતિકર સ્તવન
(ગાહા)
સંતિકર સંતિજિણ, જગસરણ જયસિરીઇ દાયા૨ે । સમરામિ ભત્તપાલગ-નિવ્વાણી-ગરુડ-કયસેવં ||૧ ||
ૐ સનમો વિપ્પોસહિ-પત્તાણું સંતિસામિ-પાયાણું | ગૌ સ્વાહા-મંતેણં, સવ્વાસિવ-દુરિઅ-હરણાણું ॥ ૨ ॥
www.jainelibrary.org
Jain Education International For Personal & Private Use Only