________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરીક્ષ વરકાણો પાસ, જીરાવલ ને થંભણ પાસ. ગામ નગર પુર પાટણ જેહ, જિનવરચેત્ય નમું ગુણગેહ; વિહરમાન વંજિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાળ; નિત નિત ઊઠી કીર્તિ કર, જીવ” કહે ભવસાગર તરું.
૧૫ આમાં ત્રણ લોકની અંદર આવેલાં શાશ્વતાં-અશાથતાં ચૈત્યો તથા તેની અંદર રહેલી પ્રતિમાઓની સંખ્યા બતાવી તેમને નમસ્કાર કરવામાં આવ્યો છે. આ તીર્થમાળા શ્રી જીવવિજયજી મહારાજાએ રચેલ છે.
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org