________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૨. મહાવીર સ્વામીની હોય
જય જય ભવિ હિતકર, વર જિનશ્વર દેવ, સુરનરના નાયક, જે હની સારે સેવ; કરુણારસ કંદો, વંદો આનંદ આણી, ત્રિશલાસુત સુંદર, ગુણ-મણિ કેરો ખાણી.
II સ્તુતિ II આવ્યો શરણે તમારા, જિનવર! કરજો, આશ પૂરી અમારી, નાવ્યો ભવ પારમારો, તુમ વિણ જગમાં, સારલે કોણ મારી; ગાયો જિનરાજ! આજે, હરખ અધિથી, પરમ આનંદકારી, પાયો તુમ દર્શ, નાશે ભવોભવ ભ્રમણા, નાથ! સર્વે અમારી.
આરતી જય જય આરતી આદિ જિગંદા, નાભિરાયા મરુદેવીકો નંદા, પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે. દૂસરી આરતી દીન દયાળા, ધુળેવા મંડપમાં જગ અજવાળા, તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઈદ્ધ કરે તોરી સેવા, ચોથી આરતી ચઉગતિ ચૂરે, મન વાંછિત ફળ શિવસુખ પૂરે. પંચમી આરતી પુણ્ય ઉપાય, મૂળચંદે ઋષભગુણ ગાયા.
જય જય આરતી આદિજિગંદા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org