________________
હO
પંચપ્રતિક્રમણ સૂત્ર
[૩૦] લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે; રેખા-કર-ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે-જગ ૦ ૩ ઇન્દ્ર ચન્દ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડિયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયું ! અચરિજ એક ઉત્તુંગ લાલ રે-ગ ૦ ૪ ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક જશવિજયે થયો, દેજો સુખનો પોષ લાલ રે-જગ ૦ ૫
૨. શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરુઆરે ગુણ તમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. ગિ - ૧ તમ ગુણ-ગણ ગંગાજળે, ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદ, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ ૦ ૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલ્લર જળ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ ૦ ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ ૦ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક જશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે. ગિ ૦ ૫ ૧. 2ષભદેવ સ્વામીની હોય
આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા, મરુદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિ રાયા, મોક્ષનગરે સિધાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org