________________
૨૯
પંચપ્રતિક્રમણ સૂત્ર
ચૈત્યવંદન કરતાં પહેલાં બોલવાનું
(માલિની) સકલકુશલવલ્લી, પુષ્પરાવર્તમેળો, દુરિતતિમિરભાનુ, લ્પવૃક્ષોપમાન; ભવજલનિધિપોતઃ, સર્વ-સંપત્તિ-હેતુ , સ ભવતુ સતત વ , શ્રેયસે શાન્તિનાથઃ
શ્રેયસ પાર્શ્વનાથ ૧. ચોવીશક્તિના શરીરના વર્ણ ચૈત્યવંદન
પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્જવળ લહીએ. મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીરવિમલપંડિત તણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૩
می
به
૧. શ્રી ઋષભદેવ સ્વામીનું જીવન જગજીવન જગવાલો, મરુદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઊપજે, દર્શન અતિહિ આનંદ લાલ રે-જગ ૦ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાળ લાલ રે-જગ ૦ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org