________________
૨૫
પંચપ્રતિક્રમણ સૂત્ર
જ ચૈત્યવંદનનો વિધિ જ
૧. પ્રથમ ઈરિયાવહી કરી, ત્રણ ખમાસમણ દેવાં. પછી ડાબો
ઢીંચણ ઊભો રાખવો. પછી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
ચૈત્યવંદન કરું?” “ઇચ્છે” કહી, ૨. “સંકલકુશલવલ્લી' કહી કોઈપણ “ચૈત્યવંદન” કહેવું. ૩. પછી “કિંચિ' કહી “નમુત્થણ” કહેવું, ૪. પછી “જાવંતિ ચેઈઆઈ' કહી એક ખમાસમણ દેવું. ૫. પછી “જાવંત કેવિ સાહૂ” કહી “નમોહત્' કહેવું. ૬. પછી સ્તવન કહેવું. ૭. પછી બે હાથ મસ્તકે ધરી, જયવીયરાય “આભવમખેડા'' સુધી
કહેવા. પછી બે હાથ નીચે ઉતારી જયવયરાય પૂરા કહેવા. ૮. પછી ઊભા થઈ અરિહંતચેઇયાણ કહી, અન્નત્ય કહી, એક
નવકારનો કાઉસ્સગ્ન કરવો. ૯. પછી કાઉસ્સગ્ગ પારીને નમોડર્ષતું કહીને એક થોય કહેવી.
પછી એક ખમાસમણ દેવું.
. ગુરુવંદાની વિધિ છે
૧. પહેલાં ઊભા થઈ બે ખમાસમણ દેવાં. ૨. ત્યારબાદ ઊભા રહી ઈચ્છકાર સૂત્રનો પાઠ બોલવો. (આચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org