________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
ભગવંત અથવા પદસ્થ સાધુ હોય તો એક ખમાસમણ દેવું.) ૩. પછી ઊભા રહી ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અબ્યુટ્ઠિઓમિ અભિંતર દેવસિઅં ખામેઉં ? ઇચ્છું ખામેમિ દેવસિઅં. આટલું બોલ્યા બાદ જમણો હાથ જમીન પર સ્થાપી ડાબો હાથ મુખ પાસે રાખી બાકીનો અભુદ્ઘિઓ પૂર્ણ બોલવો.
૪. પછી ઊભા થઈ એક ખમાસમણ દેવું.
નોંધ : સવારે ‘રાઈ' શબ્દ અને બપોરે બાર વાગ્યા પછી ‘દેવસિ’ શબ્દ બોલવો. બંને સાથે ન બોલાય.
૨૬
ચોવીસ તીર્થંકરોનાં નામ, લાંછન અને વર્ણ
૧. શ્રી ઋષભદેવ
બળદ
૨. શ્રી અજિતનાથ
હાથી
૩. શ્રી સંભવનાથ
ઘોડો
૪. શ્રી અભિનંદનસ્વામી
વાંદરો
૫. શ્રી સુમતિનાથ
કૌચપક્ષી
૬. શ્રી પદ્મપ્રભસ્વામી
(સૂર્ય)કમળ
૭. શ્રી સુપાર્શ્વનાથ
સાથિયો
૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી
ચંદ્ર
૯. શ્રી સુવિધિનાથ
૧૦. શ્રી શીતલનાથ
Jain Education International
મગરમચ્છ
શ્રીવત્સ
For Personal & Private Use Only
કાંચન
કાંચન
કાંચન
કાંચન
કાંચન
રાતો
કાંચન
ઉજ્જવળ
ઉજ્જવળ
કાંચન
www.jainelibrary.org