________________
૧૩
પંચપ્રતિક્રમણ સૂત્ર
સામાયિક લેવાનો વિદ્યિ સામાયિક કરવામાં જોઈતી વસ્તુઓ ૧. સીવ્યા વિનાનાં શુદ્ધ વસ્ત્રો ૨. કટાસણું ૩. મુહપત્તિ ૪. સાપડો ૫. પુસ્તક ૬. ચરવાળો ૭. ઘડી ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્રો પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી
સ્થાપનાજી સ્થાપવા માટે પુસ્તક સાપડા પર મૂકીને મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ પુસ્તક સામે રાખીને નવકાર
પંચિંદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. ૨. પછી એક ખમાસમણ દઈને ઇરિયાવહિય, તસ્ય ઉત્તરી,
અન્નત્ય કહી એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો. કાઉસગ્ગ પારીને (નમો અરિહંતાણું કહીને)
પ્રગટ લોગસ્સ બોલવો. પછી૩. ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાજિક
મુહપત્તિ પડિલેહું? ઇચ્છ. કહીને મુહપત્તિ પડિલેહવી. ૪. પછી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદસિંહ ભગવન
સામાયિક સંદિસાહું ઇચ્છું કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન સામાજિક કાઉં? ઈચ્છે કહી
બે હાથ જોડી એક નવકાર ગણવો. ૫. પછી ઇચ્છકારી ભગવત્ પસાય કરી સામાજિક દંડક
ઉચ્ચરાવોજી, એમ કહી કરેમિ ભંતે સૂત્ર પોતે બોલવું, અથવા ગુરુ કે વડીલ હોય તો તેમની પાસે બોલાવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org