________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૨
સામાઇઅમિ કએ, સમણો ઇવ સાવઓ હવાઇ જહા; એએણ કારણેણં, બહુસો સામાઈએ ગુજ્જા. સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઇ અવિધિ દુઓ હોય, તે સવિ મન વચના કાચાએ કરી મિચ્છા મિ દુક્કડં. દશ મનના, દશ વચનના, બાર કાયાના એ બત્રીસ દોષમાંહિ મારે જીવે જે કોઇ દોષ લાગ્યો હોય તે સવિ મન વચન
કાચાએ કરી મિચ્છા મિ દુક્કડં. આ સૂત્રમાં સામાયિક વ્રતનો મહિમા સમજાવ્યો છે તથા સામાયિક કરનાર જેટલી વાર સામાયિક કરે, તેટલી વાર શ્રાવક છતાં શ્રમણ તુલ્ય ગણી શકાય. માટે “પરમચારિત્રધર્મની આરાધના માટે વારંવાર સામાયિક કરવાં જોઈએ.” એવી ભાવના ટકાવી રાખવા માટે સામાયિક પારતી વખતે આ સૂત્ર બોલાય છે.
Jain Education Internat1000000-0000-01079060910
www.jainelibrary.org