________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૪
૬. પછી એક ખમાસમણ દઈ ઈચ્છકારેણ સંદિસહ ભગવાન
બેસણે સંદિસાહું ઇચ્છું કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવના બેસણે કાઉ1 ઇચ્છા કહી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સઝાય સંદિસાહું? ઈચ્છે કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનાસવાય ? ઇચ્છે કહી બે હાથ જોડીને
ત્રણ નવકાર ગણવા. ૭. પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી સ્થિર
આસને બેસી ઘર્મધ્યાન કરવું. સ્વાધ્યાય કરવો. સામાયિકમાં સંસારની વાત ન થાય-વિચાર પણ ન થાય.
*
*
*
*
સામાયિક પારવાનો વિધિ જ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી,
અન્નત્થ કહી એક લોગસ્સ અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. (નમો અરિહંતાણં કહીને) પારીને
પ્રગટ લોગસ્સ બોલવો. ૨. પછી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન!
મુહપત્તિ પડિલેહું ઇચ્છું કહીને મુહપત્તિ પડિલેહવી. ૩. પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્
સામાયિક પારં? એમ આદેશ માગવો. પછી યથાશક્તિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org