________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
આઠ એકાસણાં, સોળ બિઆસણાં, ચાર હજાર સક્ઝાય૦” એ રીતે કહેવું. અભુઠિઓ ખામવામાં “એક પદ્ધસ્ટ પનરસ રાઇદિયાણું” ના સ્થાને “ચારમાસાણ આઠ પખાણ એકસો વીસ રાઈદિયાણ' કહેવું. જ સંવછરી પ્રતિક્રમણનો વિધિ છે
સંવત્સરીમાં પણ ઉપર મુજબ પદ્મિની વિધિ પ્રમાણે કરવું. પણ આટલું વિશેષ કે બાર લોગસ્સનો કાઉસ્સગ્યને ઠેકાણે ચાલીસ લોગસ્સ ને એક નવકાર, અથવા એકસો ને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો.
તપમાં “અષ્ઠમભત્ત, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવી, બાર એકાસણાં, ચોવીસ બિઆસણાં, છ હજાર સક્ઝાય એ રીતે કહેવું. અભુઓિ ખામવામાં “એક પક્કસ પનરસ રાઈદિયાણં'ના સ્થાને “બારમાસાણ ચોવીસ પહ્મણે ત્રણસો સાઠ રાઈદિયાણ' કહેવું. પદ્ધિ શબ્દના ઠેકાણે સંવછરી શબ્દ કહેવો.
જ છીંકના કાઉસથાનો વિધિ જ
પ,િ ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલાં છીંક આવે તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ. અતિચાર પછી છીંક આવે તો દુશ્મખય કમ્મખિયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસગ્ગ નીચે મુજબ કરવો.
ખમાસમણ દઈને ઇચ્છા) શુદ્રોપદ્રવ-હાવણë કાઉસ્સગ્ગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org