SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પંચપ્રતિક્રમણ સૂત્ર કરું? ઈચ્છે, ક્ષુદ્રોપદ્રવ-હાવણë કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી, ચાર લોગસ્સ “સાગરવરગંભીરા' સુધીનો કે ૧૬ નવકારનો કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્ગ પારી, નમોડહતુ કહી, નીચેની થાય પાંચ વાર કહેવી. સર્વે ચક્ષામ્બિકાવા યે, યેચાવૃત્યકરા જિને; દ્રોપદવ-સંઘાત, તે તે કાવયન્તુ નઃ || ૧ || પછી લોગસ્સ કહી, આગળનો વિધિ ચાલુ કરવો. * * * * ચૈત્યવંદનો શ્રી પરમાત્માનું ચિત્યવંદન છે તુજ મૂરતિને નીરખવા, મુજ નયણાં તરસે; તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરસે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે. ૨ એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩ શ્રી આદિનાથ જિન ચૈત્યવંદન જ આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય; નાભિરાયા કુલમંડણો, મરુદેવા માય. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy