________________
૧૩૧
પંચપ્રતિક્રમણ સૂત્ર
દઈ “ઇચ્છામિ ખમાસમણો” કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપી, એક “નવકાર' કહી “સિરસા મણસા મયૂએણ વંદામિ' કહેવું. માત્ર ત્રીજા ખામણાને અંતે “તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું.
અહીં પધ્ધિ પ્રતિક્રમણ પૂરું થાય છે. ૧૪. હવે પછી દેવસિઅ પ્રતિક્રમણમાં “વંદિત્ત' પછીના બે
“વાંદણાં'થી માંડી સામાયિક પારીએ ત્યાં સુધી સર્વ દેવસિઆ પ્રતિક્રમણની જેમ કરવું; પણ “સુઅદેવયા' ની થોયના બદલે “જ્ઞાનાદિo” ની થોય કહેવી અને “જિસે ખિજો” થોયના બદલે યસ્યાઃ ક્ષેત્ર” થોય કહેવી. સ્તવન “અજિતશાંતિ'નું કહેવું. સઝાયને ઠેકાણે “ઉવસગ્ગહર” અને “સંસારાવાની ચાર ગાથા કહેવી. ચોથી ગાથામાં “ઝંકારા થી ઊંચે અવાજે સકળ
સંઘે સાથે બોલવું. “લઘુશાંતિને ઠેકાણે “મોટી શાંતિ' કહેવી. ૧૫. “મોટી શાંતિ' કહ્યા પછી લોગસ્સ કહીને, બેસીને, “સંતિકર
કહેવું. છે ચઉમાણી પ્રતિક્રમણનો વિધિ છે ચઉમાસી પ્રતિક્રમણમાં ઉપર કહ્યા મુજબ પદ્મિના વિધિ પ્રમાણે કરવું. પણ આટલું વિશેષ કે બાર લોગસ્સનો કાઉસ્સગ્ગને ઠેકાણે વિશ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. પ િશબ્દને ઠેકાણે ચઉમાસી શબ્દ કહેવો. વાંદણાંમાં “વઇફકેતો'ના સ્થાને “વધફર્કતા” કહેવું. તપને ઠેકાણે “છઠભd, બે ઉપવાસ, ચાર આયંબિલ, છ નીવી, Jain Education International For Personal & Private Use Only www.jajnelibrary.org