________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૨૮ આપવું. પછી નીચે બેસી ઈચ્છા૦ શ્રી સીમંધરસ્વામી આરાધનાથં ચૈત્યવંદન કરું? ઇચ્છે કહી, શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન કરવું. પછી જેકિંચિથી માંડી થોય સુધી બધું દહેરાસરના ચૈત્યવંદનની વિધિ પ્રમાણે કરવું. પણ સ્તવન
અને થોય શ્રી સીમંધરસ્વામીનાં કહેવાં. ૧૪. શ્રી સીમંઘરસ્વામીના ચૈત્યવંદનની જેમ શ્રીસિદ્ધાચલજીનું
ચૈત્યવંદન કરવું. દુહા, સ્તવન અને થોય શ્રીસિદ્ધાચલજીના કહેવાં.
૧૫. સામાયિક પારવાના વિધિ પ્રમાણે સામાયિક પારવું.
=
*
*
*
પફિખ પ્રતિક્રમણનો વિષ્ટિ
૧. પ્રથમ દૈવસિક પ્રતિક્રમણમાં “વંદિતુ આવે ત્યાં સુધી સર્વ કહેવું.
પણ ચૈત્યવંદન “સક્લાઈતુ'નું કહેવું અને થોયો “સ્નાતસ્યા”ની
કહેવી. ૨. ખમાસમણ દઈને દેવસિઅ આલોઇઅ પડિક્કતા ઇચ્છાકારેણ
સંદિસહ ભગવન્! પફિખ મુહપત્તિ પડિલેહું?” “ઇચ્છે એમ
કહી, મુહપત્તિ પડિલેહવી. પછી બે “વાંદણાં દેવાં. ૩. “ઈચ્છા૦ સંબુદ્ધાખામણેણં અભુઠિઓહ અભિંતર પશ્મિએ
ખામેઉં? ઇચ્છે ખામેમિ પધ્ધિએ, એક પખસ્સ પનરસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org