________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧ર
ખમાસમણ દઈ “જગચિંતામણિ' ના ચૈત્યવંદનથી માંડી જયવીયરાય” (પૂરા) સુધી કહીને ચાર “ખમાસમણા' દઈ
ભગવાહ, આચાર્યહં, ઉપાધ્યાયાં, સર્વસાધુહ' કહેવું. ૩. “ખમાસમણ' પૂર્વક “સક્ઝાયના બે આદેશ માંગી, એક
નવકાર' ગણીને ભરખેસરની સક્ઝાય કહી. એક નવકાર ગણવો. ઈચ્છકાર સુખરાઈ કહેવું. પછી “ઇચ્છા૦ રાઇઅપડિક્કમણે ઠાઉં?” “ઇચ્છે' કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર સ્થાપીને “સવસ વિ રાઈઅ” કહેવું.
નમુત્થણ” “કરેમિ ભંતે' ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ” “તસ્સ ઉત્તરી' “અન્નત્થ૦' કહી એક “લોગસ્સ” અથવા ચાર
“નવકારનો” કાઉસ્સગ્ન કરવો. કાઉસ્સગ્ગ પારીને ૬. લોગસ્સ, “સવલોએ અરિહંતવ” તથા અન્નત્થ' કહી એક
લોગસ્સ” અથવા ચાર ““નવકારનો' કાઉસ્સગ્ન કરી, પારીને “પુઅરવરદીવ” સુઅસભગવઓ કરેમિ કાઉસગ્ગ વંદણ૦” તથા “અન્નત્થ' કહી, “પંચાચારની આઠ ગાથા અથવા આઠ “નવકારનો કાઉસ્સગ્ન કરી, પારીને “સિદ્ધાણં
બુદ્ધાણં' કહીને, મુહપત્તિ પડિલેહી, બે “વાંદણાં” દેવાં. ૭. અહીંથી “અદ્ભુઠિઓ' ખામીને વાંદણાં સુધી બધું
“દેવસિઅ' પ્રતિક્રમણની રીતે કહેવું; પણ જે ઠેકાણે “દેવસિએ”
આવે તે ઠેકાણે “રાઈએ” કહેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org