________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
પંચ-મહચ-જુત્તો, પંચવિહાયાર-પાલણ-સમલ્યો; પંચસમિઓ-તિગુત્તો, છત્તીસ ગુણો ગુરૂ મજs.
આ સૂત્રમાં આચાર્ય મહારાજના છત્રીસ ગુણોનું વર્ણન છે. સ્થાપનાચાર્ય સ્થાપતી વખતે આ સૂત્ર બોલાય છે.
*
*
*
*
3. ખમાસમણ (પ્રણિપાત) મૂત્ર ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીરિઆએ,
મલ્યુએણ વંદામિ. જિનેશ્વપ્રભુને તથા ગુરુ મહારાજને ખમાસમણ દેતી વખતે આ સૂત્ર બોલાય છે.
*
*
*
*
૪. ઈચ્છકાર સૂત્ર ઇચ્છકાર સુહ-રાઇ? સુહ-દેવસિ? સુખ-તપ ? શરીર-નિરાબાધ ? સુખસંજમ-જાત્રા નિર્વહો છો ? સ્વામી! શાતા છે છે? ભાત-પાણીનો લાભ દેજો જી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org