________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧. શ્રી નમસ્કાર મહામત્ર (શ્રી પંચમંગલ સૂત્ર)
નમો અરિહંતાણં નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવઝાયાણ નમો લોએ સવ્વ-સાણં
(સિલોગો) એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. એથી સર્વ પાપો તથા વિઘ્નો દૂર થાય છે. આ નમસ્કાર મિત્ર સર્વ મંગલોમાં મુખ્ય મંગલ છે.
૨. પંચિય (ગુણસ્થાપના) સૂત્ર
(ગાથા) પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-ગંભચેર-ગુત્તિધરો; ચઉવિહ-કસાયમુક્કો, ઇઅ અઠારસ ગુહિં સંજુત્તો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org