________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
* સરસ્વતી દેવી વેદના...* (રાગ : રાત રહે જ્યારે પાછલી ષટ્ ઘડી) માત હે ભગવતિ! આવ મુજ મન મહીં,
જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી; કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની. શ્વેત પદ્માસના શ્વેત વસ્ત્રાવૃતા, કુન્દ શશિ હિમ સમા ગૌરદે હા; સ્ફટિક માળા વિણા કર વિષે સોહતા, કમલ પુસ્તકધરા સર્વજન મોહતા. ૨ અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રત સિનો તે; અમ પર આજ તિમ દેવી કરુણા કરો, જિમ લહીએ મતિ વિભવ સારો. ૩ હંસ તુજ સંગના રંગથી ભારતી, જિમ થયો ખીર નીરનો વિવેકી; તિમ લહી સાર નિઃસારના ભેદને, આત્મહિત સાધુ કર મુજ પર મહેરને. ૪ દેવી તુજ ચરણમાં શિર નમાવી કરી, એટલું યાચીએ વિનયભાવે કરી; યાદ કરીએ તને ભક્તિથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org