________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
આ સૂત્રથી ગુરુ મહારાજની સર્વ પ્રકારે ભક્તિપૂર્વક સારસંભાળ રાખવા સાથે સંયમ, તપ, શરીર વગેરે સંબંધી સુખ-શાતા પુછાય છે.
*
*
*
*
૫. અભુઠ્ઠિઓ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! અદ્ભુઠ્ઠિઓ હં અભિંતર દેવસિએ, ખાઉં? ઇચ્છ, ખામેમિ દેવસિએ,
કિંચિ અપત્તિએ, પરપતિએ, ભરે, પાણે, વિણએ, વેયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતર-ભાસાએ, ઉવરિ-ભાસાએ, જંકિંચિ, મન્ડ વિણચ-પરિહાણ, સુહમ્ વા બાયર વા, તુર્ભે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં. આ સૂત્રથી ગુરુ મહારાજને આપણાથી જે જે અપરાધ થયા હોય તે જાહેર કરી તેમની પાસે પશ્ચાત્તાપ પૂર્વક માફી માગવામાં આવે છે.
*
*
*
*
૬. ઈરિયાવહિયં સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ઇરિયાવહિયં પડિક્કમામિ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org