SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ એ શબ્દના થવી, ગોળી, ગોતા, પોતાિ વગેરે અનેક) અપભ્રંશ છે. પ્રયોગની બાબતમાં નિયમ છે I તે સુરઃ દેડ૧ઃ દેડયઃ (તે અસુરો હેડરઃ હેડરઃ ને બદલે હેડાઃ હેડ૧:) એમ કરતા કરતા પરાજય પામ્યા” એમ કહીને પ્રયોગની બાબતમાં ઋષિ (વદ) આ પ્રમાણે નિયમ છે એમ જણાવે છે. તો પછી પ્રયોગ દ્વારા (ધર્મ થાય છે તેમ કહીશ). જો પ્રયોગથી ધર્મ થાય તો સમગ્ર લોકનો અભ્યદય થશે | ૮ | જો શબ્દના પ્રયોગને કારણે ધર્મ થતો હોય તો સારી દુનિયાનો અભ્યદય થશે (બધાને કલ્યાણ પ્રાપ્ત થશે). જો સમગ્ર સંસારનું કલ્યાણ થતું હોય તો તમને કેમ અદેખાઇ આવે છે? અદેખાઇ તો જરા પણ નથી થતી, પરન્તુ વ્યાકરણ શીખવાની મહેનત નકામી જશે, કારણકે પ્રયત્ન હમેશાં સફળ જ હોવો જોઇએ. પ્રયત્નને ફળથી છૂટો પાડી ન શકાય. પરંતુ અમે કહીએ છીએ કે જે પ્રયત્ન કરે છે તે શબ્દોનો સાચી રીતે પ્રયોગ કરી શકશે અને તેઓ જ સારી રીતે કલ્યાણને પ્રાપ્ત કરશે. આથી અવળું પણ જોવામાં આવે છે, કારણ કે પ્રયત્ન કર્યો હોય છતાં શબ્દપ્રયોગમાં પ્રવીણ ન હોય તેવા (લોકો) પણ જોવામાં આવે છે અને પ્રયત્ન ન કર્યો હોય છતાં (શબ્દપ્રયોગમાં) પ્રવીણ હોય. આવાં સ્થળે પ્રયત્નથી ફળ જુદું પણ હોઇ શકે. આમ હોવાથી કેવળ (શબ્દના) જ્ઞાનથી કે કેવળ (શબ્દ) પ્રયોગથી ધર્મ પ્રાપ્ત થતો નથી. તો પછી શું? (વ્યાકરણ) શાસ્ત્ર પ્રમાણેના પ્રયોગથી કલ્યાણ પ્રાપ્તિ થાય છે). એ વેદ શબ્દ ના જેવું છે ૯ / शास्त्रपूर्वक यः शब्दान्प्रयुङ्क्ते सोऽभ्युदयेन युज्यते। तत्तुल्यं वेदशब्देन। वेदशब्दा अप्येवमभिवदन्ति- योऽग्निष्टोमेन यजते य उ चैनमेव वेद ॥ अपर आह- तत्तुल्यं वेदशब्देन इति। यथा वेदशब्दा नियमपूर्वमधीताः फलवन्तो भवन्त्येवं यः शास्त्रपूर्वक शब्दान्प्रयुङ्क्ते सोऽभ्युदयेन युज्यते ॥ अथ वा पुनरस्तु - ज्ञान एव धर्म इति । ननु चोक्तम्- ज्ञाने धर्म इति चेत्तथाऽधर्म इति। नैष दोषः। शब्दप्रमाणका वयम् । यच्छब्द आह तदस्माकं प्रमाणम्। शब्दश्च शब्दज्ञाने धर्ममाह नापशब्दज्ञानेऽधर्मम्। यच्च पुनरशिष्टाप्रतिषिद्धं नैव तद्दोषाय भवति नाभ्युदयाय ॥ तद्यथा हिक्कितहसितकण्डूयितानि नैव दोषाय भवन्ति नाभ्युदयाय। अथवाऽ -भ्युपाय एवापशब्दज्ञानं शब्दज्ञाने। योऽपशब्दाञ्जानाति शब्दानप्यसौ जानाति। तदेवं ज्ञाने धर्मः इति ब्रूवतोऽर्थादापन्न भवति अपशब्दज्ञानपूर्वके शब्दज्ञाने धर्मः इति ॥ अथवा कूपखानकवदेतद्भविष्यति। तद्यथा कूपखानकः कूपं खनन्यद्यपि मृदा पांशुभि -श्चावकीर्णो भवति सोऽप्सु संजातासु तत एव तं गुणमासादयति येन स च दोषो निर्हण्यते भूयसा चाभ्युदयेन योगो भविष्यति। एवमिहापि यद्यपशब्दज्ञानेऽधर्मः तथापि यस्त्वसौ शब्दज्ञाने धर्मस्तेन स च दोषो निर्घानिष्यते भूयसा चाभ्युदयेन योगो મવષ્યતિ | 7 વેરાદ્ધઃ વેઃ રાદ્ધઃ વોરા ) (અર્થ) જે અર્થનો વેદ બોધ કરાવે છે તે, જેમ કે ૨ ૩ જૈન વેદ્રા એ ગ્રન્થદારા વેદમાંથી જાણીને અગ્નિખોમાદિ યાગનું અનુષ્ઠાન કરવામાં આવે તો ફળ આપે છે. તે જ રીતે શબ્દોનો પ્રયોગ પણ પ્રકૃતિ-પ્રત્યયાદિ વિભાગના જ્ઞાનપૂર્વક હોય તો ફળ આપે છે, અર્થાત્ શાસ્ત્રજ્ઞાનપૂર્વકનો શબ્દપ્રયોગ ફળદાયી છે. તેથી જ કહ્યું છે : રીન્દ્રઃ સળ% જ્ઞતિઃ૦ વગેરે. કેટલાક વેશ્ચાસૈ રદ્િધ વેરાદ્ધઃા એમ કર્મધારય પણ લે છે. તે પ્રમાણે વેદ શબ્દ અર્થાત્ વેદ રૂપી શબ્દો- વાક્યો એમ અર્થ થશે. તેથી જ ભર્ત. કહે છે પ્રતિ વવવવચાન્યવાદરાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy