SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाने धर्मइति चेत्तथाऽधर्मः ॥५॥ ज्ञाने धर्म इति चेत्तोऽधर्मः प्राप्नोति यो हि शब्दाञ्जानाति अपशब्दानप्यसौ जानाति यथैव शब्दज्ञाने धर्मः एवमपशब्दज्ञाने 1 1 ऽप्यधर्मः। अथवा भूयानधर्मः प्राप्नोति । भूयांसो ह्यपशब्दाः अल्पीयांसः शब्दाः । एकैकस्य शब्दस्य बहवोऽपभ्रंशाः तद्यथा - એ બધા ( શબ્દો અન્ય દેશોમાં (પ્રયોજાય છે) પા આ બધા જ શબ્દો વાસ્તવમાં અન્ય દેશોમાં પ્રયોજાય છે અને છતાં તે ઉપલબ્ધ થતા નથી . તેમની ઉપલબ્ધિ માટે પ્રયત્ન કરશે, કારણ કે શબ્દોના પ્રયોગનો વિસ્તાર અતિવિશાળ છે. સાત દીપવાળી પૃથ્વી, ત્રણ લોક, અનેક પ્રભેદોથી યુક્ત તેમજ વેદાંગો અને ઉપનિષદો સહિત ચાર વેદ, યજુર્વેદની સો શાખા, સામવેદની એક હજાર શાખા, ઋગ્વેદની એકવીસ શાખા, અથર્વવેદની નવ શાખા, પ્રશ્નોત્તરી રૂપ અન્ય, ઇતિહાસ,પુરણ,વૈદક આટલો શબ્દપ્રયોગનો પ્રદેશ છે. શબ્દપ્રયોગના આટલા વિશાળ ક્ષેત્રનું શ્રવણ કર્યા વિના’અપ્રયુક્ત શબ્દો છે’ એમ કહેવું માત્ર સાહસ છે. શબ્દપ્રયોગના આ અત્યંત વિશાળ ક્ષેત્રમાં જુદા જુદા શબ્દો અમુક અમુક પ્રદેશમાં પ્રયોજાતા જોવામાં આવે છે. જેમકે રાવ ધાતુ માત્ર કમ્બોજ દેશમાં ‘જ્યું’ એ અર્થમાં બોલવામાં પ્રયોજાય છે. જયારે આર્યપ્રજા “વિકાર (ફેરફાર થવા અર્થાત્ મરી જવું)‘ એ અર્થમાં (તેના ઉપરથી થયેલો) રાવ શબ્દ ભાષામાં પ્રયોજે છે. હમ્મ ધાતુ સૌરાષ્ટ્રમાં, પૂર્વ અને મધ્ય પ્રદેશમાં ૧૪ ધાતુ ‘જ્યું એ અર્થમાં પ્રયોજાય છે, જ્યારે આર્યો ગમ્ ધાતુનો જ પ્રયોગ કરે છે. યજ્ઞ ધાતુ પૂર્વમાં કાપવાના અર્થમાં અને ઉત્તરમાં [દ્દા (કાપવું) ઉપરથી બનેલો ] તાવ સબ પ્રયોજાય છે. વળી તમારે મતે જે અપ્રયુક્ત છે તે (શબ્દો) નો પણ પ્રયોગ જોવામાં આવે છે. ક્યાં? વેઠમાં, સવેરે વત્ત (ઋ. ૪-૫૧-૧) પવિતાવ તમુખ્ય અને મા શ્રુત્વ વ T (૪. ૧-૧૬૫-૧૧) યત્રા નૠા નરસ તનૂનામ (ઋ. ૧-૮૯-૯). તો પછી શબ્દના જ્ઞાનથી ધર્મ થાય છે કે તેના પ્રયોગથી ? એમાં સો ફેર છે ? જો જ્ઞાનથી ધર્મ થાય છે એમ કહો તો તે જ રીતે અધર્મ પણ થાય છે ॥૬॥ જ્ઞાનથી ધર્મ થાય છે એમ કહેશો તો ધર્મ પણ પ્રાપ્ત થશે, કારણકે જે (પરતિ) સબ્દોને જાણે છે તે અપશબો ને પણ જાણે છે અને જેમ શબ્દોના જ્ઞાનથી ધર્મ થાય તેમ અપશબ્દોના જ્ઞાનથી અધર્મ પણ થાય;અથવા તો વધારે અધર્મ થાય, કારણ કે અપશબ્દો વધારે છે. જયારે સાધુ શબ્દો પ્રમાણમાં થોડા છે. એક સાધુ શબ્દના ઘણા અપભ્રંશ હોય છે, જેમ કે गौरित्यस्य गावीगोणीगोतागोपोतलिकेत्येवमादयोऽपभ्रंशाः ॥ आचारे नियमः ॥७॥ आचारे पुनर्ऋषिर्नियमं वेदयते- तेऽसुरा हेलयो हेलय इति कुर्वन्तः पराबभूवुरिति ॥ अस्तु तर्हि प्रयोगे । प्रयोगे सर्वलोकस्य ॥८ ॥ यदि प्रयोगे धर्मः सर्वो लोकोऽभ्युदयेन युज्येत कश्चेदानी भवतो मत्सरः यदि सर्वो लोकोऽभ्युदयेन युज्येत। न खलु कधिन्मत्सरः । प्रयत्नानार्थक्यं तु भवति । फलवता प यत्नेन नाम भवितव्यम् । न च प्रयत्नः फलान्यचिरेच्यः । ननु च वे कृतप्रयत्नास्ते साधीयः शब्दान्प्रपश्यन्ते अत एव साधीयोऽभ्युदयेन वोश्यन्ते व्यतिरेकोऽपि वै लक्ष्यते। दृश्यन्ते हि कृतप्रयत्नाआप्रवीणाः अकृतप्रयत्नाचा प्रवीणाः । तत्र फलव्यतिरेकोऽपि स्यात् । एवं तर्हि नापि ज्ञाने एव धर्म नापि प्रयोग एव किं तर्हि ॥ शास्त्रपूर्वके प्रयोगेऽभ्युदयस्तत्तुल्यः वेदशब्देन ॥९॥ I વાળોવાવયમ્ એટલે પ્રશ્નોત્તરી રૂપ ગ્રન્થ, જેમ કે વિસ્વિવાવપન મહત્? (મોટું પાત્ર કયું છે ? એ પ્રશ્નનો) ભૂમિાવવન મહત્ (પૃથ્વી એ મોટું પાત્ર છે એ ઉત્તર છે) આમ સમગ્ર પ્રશ્નોત્તર રૂપ ગ્રન્થ તે વાકોવાક્ય. અંગ્રેજીમાં જેને Catechism કહે છે તે પ્રકારનું લખાણ. 77 Jain Education International २२ For Personal & Private Use Only www.jainellbrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy